________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ વિદ્વાનો સત્કાર કરો.
અધ્યક્ષ બનાવવો, કોઈને દેવ સેવાધ્યક્ષની જગ્યા ઉપર નિમ. આ પ્રમાણે જુદા જુદા મનુષ્યોને જુદા જુદા અધિકારે ઉપર નિમવા. ૧૧૭-૧૧૯
साहसाधिपतिञ्चैव ग्रामनेतारमेव च । भागहारं तृतीयन्तु लेखकञ्च चतुर्थकम् ॥ १२० ॥ शुल्कयाहं पञ्चमञ्च प्रतिहारं तथैव च । षट्कमेतन्नियोक्तव्यं ग्रामे ग्रामे पुरे पुरे ॥ १२१॥
૧ સંગ્રામાધિપ-સેનાપતિ, ૨ ગ્રામોધ્યક્ષ, વહીવટદાર, ૩ કરાધ્યક્ષ કર ઉઘરાવવાના ખાતાના અધિકારી, ૪ લેખક (મેહ), ૫ જગત લેનારે તથા ૬ દ્વારપાળ (કોટવાળ) આ છ અધિકારીની પ્રત્યેક નગરમાં તથા પ્રત્યેક ગામમાં નિમણુક કરવી. ૧૨૦-૧૨૧
રાજાએ વિદ્વાનને સત્કાર કરે.
तपस्विनो दानशीलाः श्रुतिस्मृतिविशारदाः । पौराणिकाः शास्त्रविदो दैवज्ञा मान्त्रिकाश्च ये ॥ १२२ ॥ आयुर्वेदविदः कर्मकाण्डज्ञास्तान्त्रिकाश्च ये। ये चान्ये गुणिनः श्रेष्ठा बुद्धिमन्तो जितेन्द्रियाः ॥ १२३ ॥ तान्सर्वान्पोषयेद्धृत्या दानैर्मानैः सुपूजितान् । हीयते चान्यथा, राजा ह्यकीर्ति चापि विन्दति ॥ १२४ ॥
જે મનુષ્યો તપસ્વી, દાનશીળ, શ્રુતિ તથા સ્મૃતિમાં નિપુણ, પિરાણિક, શાસ્ત્રવેત્તાઓ, જેશીઓ, મંત્ર શાસ્ત્રી, આયુર્વેદ જાણનારા વૈદ્ય, કર્મકાંડ જાણનારા, અને તાંત્રિકે હોય તથા બીજા જે ગુણવંત સદાચરણી, બુદ્ધિશાળી અને જીતેન્દ્રિય હોય તેવા સર્વ પુરૂષોને દાન તથા માન આપીને સત્કાર કરે; અને માસિક પગાર બાંધી આપીને તેઓનું પોષણ કરવું. જે રાજા ગુણવાન મનુષ્યનું પોષણ કરતું નથી તે રાજ્યપરથી પદભ્રષ્ટ થાય છે અને અપયશ સંપાદન કરે છે. ૧૨૨૧૨૪
बहुसाध्यानि कार्याणि तेषामप्यधिपांस्तथा । तत्तत्कार्येषु कुशलान्ज्ञात्वा तांस्तु नियोजयेत् ॥ १२५ ॥ જે જે કામ ઘણા મનુષ્યોથી બની શકે તેવાં જાણવામાં આવે છે તે કાયો ઉપર પ્રથમ જણાવેલા કાર્યકશળ પુરૂને જાણી લઈને તેઓને અધિપતિ નિમવા. ૧૨૫
For Private And Personal Use Only