________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुटनीति.
नवसमाजनियमं निर्णय जातिदुषणम् । अस्वामिनाष्टिकधनसंग्रहं मन्त्रभेदनम् ॥ ३०५ ॥ नृपदुर्गुणलापन्तु नैव कुर्युः कदाचन । स्वधर्महानिमनृतं परदाराभिमर्शनम् ।। ३०६ ॥ कुटसाक्ष्यं कुटलेख्यमप्रकाशप्रतिग्रहम् । निर्धारितकराधिक्यं स्तेयं साहसमेव च ॥ ३०७ ॥ मनसापि न कुर्वन्तु स्वामिद्रोहं तथैव च । भृत्या झुल्केन भागेन वृद्धया दर्पबलाच्छलात् ॥ ३०८ ॥ आधर्षणं न कुर्वन्तु यस्य कस्यापि सर्वदा । पारमाणोन्मानमानं धार्थं राजविमुद्रितम् ॥ ३०९ ॥ गुणसाधनसंदक्षा भवन्तु निखिला जनाः । साहसाधिकृते दार्विनिगृह्याततायिनम् ।। ३१० ॥ उत्सृष्टा वृषभाद्या यैस्तैस्ते धार्याः सुयन्त्रिताः । इति मच्छासनं श्रुत्वा येऽन्यथा वर्त्तयन्ति तान् ॥ ३११ ॥ विनिशिष्यामि दएडेन महता पापकारकान् । इति प्रबोधयन्नित्यं प्रजाः शासनडिंडिमैः ॥ ३१२॥ लिखित्वा शासनं राजा धारयीत चतुष्पथे । सदा चोद्यतदण्डः स्यादसाधुषु च शत्रषु ॥ ३१३ ।। રાજાએ હંમેશાં (ઢંઢેરો) પીટાવીને પ્રજાને આ પ્રમાણે બોધ આપ કે-મારા દેશમાં વસનારા અને મારી આજ્ઞામાં વર્તનારા મનુષ્યએ કેઈપણ દિવસ દાસ, ભૂત્ય, ભાય, પુત્ર અથવા તો શિષ્યને કઠિણું વેણે કહેવા નહીં, તથા શિક્ષા પણ કરવી નહીં. કોઈ દિવસ ત્રાજવામાં તથા શેર બશેર ( છાપેલાં તેલમાં કપટ કરવું નહીં, ખોટા પિસા પાડવા નહીં, સદા ઝાડ તથા લતા વગેરેમાંથી નિકળેલા ગુંદરમાં, સેના રૂપા વગેરે ધાતુમાં, ધીમાં, મધમાં, દુધમાં, ચરબી વગેરેમાં અને લોટમાં ભેગ કરવો નહીં, માણસ ઉપર બલાત્કાર કરીને તેની પાસે લેખ લખાવો નહી, લાંચ લેવી નહીં, રાજાના १५ ३२वामा सासनी दृष्टि समयी नहीं; राय२९१, यार, २, भारी. આશાને ભંગ કરનાર, મારે શત્રુ, અને ગુપ્ત રીતે મારું ભુંડું કરનાર બીજ મનુષ્યોને કેઈએ પણ બચાવ કરવો નહીં, પરંતુ તેને રિક્ષા આપવી.
* 112 ना.
For Private And Personal Use Only