________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મશાળા ને ઉતારૂ લેાકેાની તપાસ.
જેવી–લચમાં પડતી અને બન્ને બાજુએ ઢળતી સડક ધાવી અને નગરનું પાણી જવા માટે માર્ગના બન્ને ભાગ ઉપર ગટરો બ ંધાવવી. ૨૬ राजमार्गमुखानि स्युर्गृहाणि सकलान्यपि ।
गृहपृष्ठे सदा वीथिं मलनिर्हरणस्थलम् ॥ २६७ ॥
WWW17////
पद्रियगतानां हि गेहानां कारयेत्तथा ।
मार्गान्धारे घटितान्प्रतिवत्सरम् ।। २६८ ।। अभियुक्त निरुद्धैर्वा कुर्य्यात्याम्यजनैर्नृपः ।
ઘરનાં સઘળા બારણાંએ રાજમાર્ગ ઉપર પડે તેમ મૂક્યાં, અને ઘરની માછળના ભાગમાં એક નાની ગાળી તથા મળ ત્યાગ કરવાનું સ્થાન (संघास ) धाववा. २९७
39
ग्रामद्वयान्तरे चैव पान्थशालां प्रकल्पेत् ॥ २६९ ॥ नित्यं सम्मार्जिताञ्चैव ग्रामपैश्च सुगोपिताम् | तत्रागतन्तु सम्पृच्छेत्पान्यं शालाधिपः सदा ॥ २७० ॥ प्रयातोऽसि कुतः कस्मात्क्क गच्छसि ऋतं वद । सहायोऽसहायो वा किं सशस्त्रः सवाहनः ॥ २७१ ॥ का जातिः किं कुलं नाम स्थितिः कुत्रास्ति ते चिरम् । इति पृष्ट्वा लिखेत्सायं शस्त्रं तस्य प्रगृह्य च ॥ २७२ ॥ सावधानमना भूत्वा स्वापं कुर्विति शासयेत् । तत्रस्थान्गणयित्वा तु शालाद्वारं पिधाय च ॥ २७३ ॥ संरक्षयेद्यामिकैश्व प्रभाते तान्प्रबोधयेत् । शस्त्रं दद्याच्च गणयेद्द्वारमुद्दाच्च मोचयेत् ॥ २७४ ॥ कुर्यात्सहाय सीमान्तं तेषां ग्राम्यजनः सदा ।
ww
રાજાએ બને પતિ ઉપર આવેલા ધરાની આગળના માર્ગે ઉપર કેદી માણસા પાસે અથવા તે ગામડીયા લેાકા પાસે પ્રતિવર્ષે ચુને અને રતી નખાવીને તે માર્ગાને દૃઢ કરાવવા. ૨૧૦
ધર્મશાળા ને તારૂ લેકાની તપાસ.
For Private And Personal Use Only
રાજાએ એ ગામની મધ્ય ભાગમાં એક પાંચાળા (સૂર્ણને ઉતરવાની ધર્મશાળા) બંધાવવી. નિર'તર ગામના ઉપરી-પેાલીસપટેલ મારફતે તેને ઝડાવીને સાફ રખાવવી અને તેનુ રક્ષણ કરાવવું. વળી ધશાળાના રક્ષક હમેશાં