________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
मध्यमो विंशतिकारी दशपञ्चकरो ऽधमः । पण्यमार्गास्तथा चैते पुरग्रामादिषु स्थिताः || २६ १
રાજમહાલયની ચારે દિશામાં મેટા રાજમાર્ગો ખોંધાવવા. અર્થાત્ રાજમંદિરની ચારે બાજુએ ઉભા રહીને નિહાળતાં ચારે દરવાન ઉપર દૃષ્ટિ પડે; રાજમાર્ગ-મોટા રસ્તા ત્રીસ હાથ પહેાળેા હેાય તે ઉત્તમ ગણાય છે; વિશ હાથને મધ્યમ ગણાય છે, અને પદરહાયને કનિષ્ટ કહેવાય છે; માટે નગરમાં અને ગ્રામ આદિમાં રાજાએ મેટા રસ્તાઓ તથા બજારમા રસ્તા વિશાળ કરાવવા. ૨૬૦-૨૬૧
करत्रयात्मिका पद्या वीथिः पञ्चकरात्मिका । માર્ગો વરાળ : મોહો ત્રામેષ નજરેષુ ચ ॥ ૨૬૨૫
ત્રણ હાથના રસ્તા પદ્મા કહેવાય છે, પાંચ હાથને તેં વીથિકહેવાય છે. અને દશ હાથના રસ્તા માર્ગ કહેવાય છે. આ પ્રમાણે પા વીથિ તથા માર્ગો નગરમાં અને ગ્રામમાં બંધાવવા કહ્યા છે. ૨૬૨
प्राक् पश्चाद्दक्षिणोदक्तान् ग्राममध्यात्प्रकल्पयेत् । વયેગ્રૂપઃ || ૨૨૨ ||
પુર દેદા રાગમનનુષ
રાજાએ ગામની પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશા તરફ દૃષ્ટિ કરીને તેના પ્રમાણમાં ગામમાં માર્ગો ખંધાવવા અને નગરની પણ પૂર્વ પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ દિશામાં દષ્ટિ કરીને (તેના પ્રમાણમાં) નગરમાં પુષ્કળ રસ્તાઓ બધાવવા.૨૬૩
नवीथिन च पद्यां हि राजधान्यां प्रकल्पयेत् । વડ્યોનનાન્તરેડાથે રાનમાર્ગન્તુ વોત્તમમ્ ॥ ૨૬ कल्पयेन्मध्यमं मध्ये तयोर्मध्ये तथाधमम् । दशहस्तात्मकं नित्यं ग्रामे ग्रामे नियोजयेत् ॥ २६५ ॥
રાજધાનીમાં પાટનગરમાં વીથિ કે પદ્યા
કરાવવી નહીં. નગરમહામાર્ગ બંધાવવા.
માંથી અરણ્યમાં જવા માટે ચોવીસ ગાઉ સૂધી અને તેની આગળના રસ્તા મધ્યમસરના બધાવવે. અને તેની આંગળના રસ્તા તે કરતાં ઉતરતા બંધાવવા તથા પ્રત્યેક ગામમાં નિરંતર દૃશ હાથ પાàાળા રસ્તા બંધાવવા. ૬૬૪-૨૬૫
22
कूर्मपृष्ठा मार्गभूमिः कार्य्या ग्राम्यैः सुसेतुका ।
:
कुमार्गान् पार्श्वखाता निर्ममार्य जलस्य ॥ २६६ ॥
ગામનાં લોકઢાશે મગરના મેટા રસ્તા ઉપર કાચબાની પીઠ
For Private And Personal Use Only