________________
Shri Mahavir Jain Aradhana Kendra
ટ
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
• શુક્રનીતિ.
આવનારા વાટમાર્ગને પુછ્યુ કે કયા દેશમાંથી આવે છે? કયાં જાય છે? તુ એકલેા છે કે તારી સાથે બીજે કાઈ પણ સાથે છે ! તારી પાસે હથીયાર છે વાહન છે ! તુ કેઈ જાતિના છે ! તારા કુળનું નામ શું છે. ધણા દિવસ કાં રહીશ? સત્ય ખેલ. આ પ્રમાણે પ્રશ્ન કર્યા પછી વાટમાર્ગુ જે કહે તે સર્વ કાગળ ઉપર લખી લેવુ અને સાયંકાળ થાય એટલે વાટમાર્ગનાં હથીયારા પેાતાના કબજામાં કરવાં, અને યેતે સારી રીતે સાવધાન રહેવું તથા વાટમાર્ગુઓને કહેલું કે હવે તમે સુઈ જાઓ. પછી ધર્મશાળામાં જેટલાં ઉતારૂ ઉતર્યા હાય તે સર્વને ગણી કાઢીને ધર્મશાળાના બારણાં બંધ કરવાં. ને રાત્રે પેહેરેગીર મારફતે તેઓની ચાકી કરાવવી, ચેાકી કરનારાઓને પ્રહરે પ્રહર બદલાવવા. પ્રભાત થાય એટલે જેનાં જે હથીયારા હેાય તેને તે પાછાં સાંપી દેવાં. અને સર્વને પાછા ગણી લેવાં પછી ધર્મશાળાના દરવાજે ઉઘાડીને જવા દેવાં. અને જે ગામની નજીકમાં ધર્મશાળા હાય તે ગામના સીપાઈએ હંમેશાં પેાતાના ગામના સીમાડા સુધી વટેમાર્ગુની સાથે જઇને તેને પેાતાની સીમમાં ન લુટાય તે પ્રમાણે વળાવવા. ૧૬૯-૨૭૪
રાજાની દિનચર્ચા.
wwwwww
કનુર્વાધિનષ્યન્તુ રાનધાન્યાં વસનું તૃષઃ ॥ ૨૭૬ ॥ उत्थाय पश्विमे यामे मुहूर्त्तद्वितयेन वै ।
નિયતાયÆ ત્યાપ્ત વ્યચક્ષ નિયતઃ તિ ॥ ૨૦૬ कोशभूतस्य द्रव्यस्य व्ययः कति गतस्तथा । व्यवहारे मुद्रिताय व्ययशेषं कतीति च ॥ २७७ ॥ प्रत्यक्षतो लेखतश्च ज्ञात्वा चाद्य व्ययः कति । भविष्यति च तत्तुल्यं द्रव्यं कोशात् तु निर्हरेत् ॥ २७८ ॥ पश्चात्तु वेगनिर्मोक्षं स्नानं मौहूर्तिकं मतम् । सन्ध्या पुराणदानैश्च मुहूर्त्तद्वितयं नयेत् । गवाश्वयानव्यायामैर्नयेत्प्रातर्मुहूर्त्तकम् ॥ २७९ ॥ पारितोषिकदानेन मुहूर्त्तन्तु नयेत्सुधीः । ધાન્યવસ્ત્રવર્ગનમેન વિશ્વનૈઃ ॥ ૨૮૦ || आयव्ययैर्मुहूर्तानां चतुष्कन्तु नयेत्सदा । स्वस्थचित्तो भोजनेन मुहूर्तं स सुहृन्नृपः ॥ २८९ ॥ प्रत्यक्षीकरणाज्जीर्णनवीनानां मुहूर्तकम् । સતસ્તુ ખાવાનાવિલોષિતષ્યવારતઃ ॥ ૨૮૨ |
For Private And Personal Use Only