________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધાનીની રચના.
+ श्रेयसे दुर्गवासी राज्ञः स्याद्बन्धनाय सः ।
પેુરંગીરા દ્વારા તે કીલ્લાની નિત્ય ચાકી કરાવવી. તેમાં બંદુક વગેરે હથીયારા રાખવાં, પેહેરેગીરોને ખેસવા માટે મજબુત બેઠકા કરાવવી, મનેહર ખારીયા અને પાણી જવાની પરનાળે ખંધાવવી. આ કીલેા શત્રુના કિલ્લાથી નિરતર ઉન્નત હોવા જોઇએ. તેની સમીપમાં પર્વતહાવા નહીં જોઈયે કે જેથી શત્રુઓ ફાવી જાય. તે કિલ્લાની આસપાસ એક ફરતી ખાઇ કરવી. તે ઉંડાઈના કરતાં બમણી પહેાળી અને અગાધ જળથી ભરેલી તથા મનેાહર ખંધાવવી. આવા ઉત્તમ પ્રકારના કિલ્લામાં જો યુધ્ધાપ ચેગી સામગ્રી ન હાય તથા યુળામાં કુરાળ સારા ચેખાએ ન હાય તા તે કિલ્લામાં રાજ્યને વસવું લાભકર થતું નથી, થઈ પડે છે. ૨૩૯૨૪૧
પણ અંધનકારક
राज्ञा राजसभा कार्य्या सुगुप्ता सुमनोरमा ॥ २४२ ॥ त्रिकोष्ठैः पञ्चकोष्ठैर्वा सप्तकोष्ठैः सुविस्तृता । दक्षिणोदक्तथा दीर्घा प्राक्प्रत्यद्विगुणाथवा ॥ २४३ ॥ त्रिगुणा वा यथाकाममेकभूमिभूिमिका । त्रिभूमिका वा कर्त्तव्या सोपकार्य्या शिरोगृहा ॥ २४४ ॥ परितः प्रतिकोष्ठे तु वातायनविराजिता । पार्श्वकोष्ठा द्विगुणो मध्यकोष्ठस्य विस्तरः ॥ २४९ ॥ पञ्चमांशाधिकं त्वौच्चं मध्यकोष्ठस्य विस्तरात् । विस्तारेण समं त्वौच्च पञ्चमांशाधिकन्तु वा ॥ २४६ ॥ कोष्ठकानाञ्च भूमिर्वा छदिर्वा तत्र कारयेत् ।
द्विभूमिके पार्श्वकोष्ठे मध्यमं त्वेकभूमिकम् ॥ २४७ ॥
રાનએ રાજ્યનાં કામેા તપાસવા માટે ત્રણ કાયાવાળી, પાંચ કાઠાવાળી, અથવા તા સાત કોઠાવાળી ઘણી મનેામ તે ગુપ્ત રાજસભા (Darling Room) કરવી. તેને દક્ષિણ તથા ઉત્તર દિશામાં પાહે ળી કરવી અને પૂર્વ પશ્ચિમમાં ઈચ્છાનુસાર ખમણી ત્રમણી લાંખી કરવી. તેના ઉપર એક, બે કે ત્રણ માળ કરવા, અને તેના ઉપર એક છેવટના માળ ધાવવા રાજસભા ના કોક ખડમાં ચારે દિશા ઉપર કરવી ખારીયા મૂકાવીને ન્યાયમંદિરને શણગારવું. આસપાસના ખંડા કરતાં મધ્ય ભાગના ખંડ વિસ્તારમાં બમણા માટે કરવા મધ્ય કોઠાનુ' એસ ચાસ મામ ગણતાં જેટલા વિસ્તાર આવે તે કરતાં જે એક સૂચમાંગ વધારે કેડો પડ્યા કરવા કેટલાએક કહે છે કે કાઠાના
For Private And Personal Use Only