________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુધ્ધ વિચાર.
૩૯૨
યુદ્ધાનુકૂળ ભૂમિના લાભ થાય તે પ્રમાણે સન્મુખથી અથવા તે બન્ને માજુથી પડીને અથવા તો પાછા હડીને સેનાપતિયાની સાથે તથા અર્ધ સેનાની સાથે પ્રથમ યુદ્ધ કરવુ કહ્યું છે. ૩૪૩
अमात्यगोपितैः पश्चादमात्यैः सह तद्भवेत् । नृपसङ्गोपितैः पश्चात्स्वतः प्राणात्यये च तत् ॥ ३४४ ॥
1:
સેનાપતિયાના નાશ થયા પછી શત્રુઓના મત્રિયેાથી રક્ષાતી સેનાએ સાથે તથા માઁત્રિયા સાથે યુદ્ધ કરવું; અમાત્યાના નાશ થયા પછી રાજાથી રક્ષાતી સેનાએની સાથે યુદ્ધ કરવું; અને છેવટે જ્યારે પ્રાણ સંકટ આવે ત્યારે પેાતે શત્રુરાજાની સાથે યુધ્ધ કરવું,
૩૪૪
दीर्घाध्वनि परिश्रान्तं क्षुत्पिपासाहितश्रमम् । સ્વાધનુમિક્ષરને: પોહિત મ્યુવિદ્યુતમ્ ॥ ૨૨૧ || पङ्कपांसुजलस्कन्नं व्यस्तं श्वासातुरं तथा । प्रसुप्तं भोजने व्यग्रमभूमिष्ठमसंस्थितम् ॥ ३४६ ॥ घोराग्निभयवित्रस्तं वृष्टिवातसमाहतम् । एवमादिषु जातेषु व्यसनैश्च समाकुलम् । स्वसन्यं साधु रक्षैत्तु परसैन्यं विनाशयेत् ॥ ३४७॥ લાંખા માર્ગે ખેડવાથી શ્રમિત થયેલાં, ક્ષુધા ને તૃષાથી પીડાતાં, ન્યાધિ, દુર્ભિક્ષ તથા શિલાની વૃષ્ટિથી પીડાતાં, ચારેએ નસાડેલાં, કાદવ, ચુડ, તથા પાણીથી ખિન્ન થયેલાં, દીર્ધ્વશ્વાસથી આતુર, નિદ્રાવશ થયેલાં, ભાજનમાં ગુંથાયલાં, થેાડી સંખ્યાવાળાં, ચંચળ, ભયંકર અગ્નિથી ભયભીત થયેલાં, વૃષ્ટિ તથા પવનથી વ્યાકુળ થયેલાં, ઈત્યાદિ વિષયમાં ગુંથાયલાં તથા આપત્તિથી ધેરાયલાં પેાતાનાં સૈન્યનું સારી રીતે રક્ષણ કરવું. અને તેવાં દુ:ખામાં પડેલા શત્રુ સૈન્યને નાશ કરવા, ૩૪૫૩૪૭
बलस्य व्यसनानीह यान्युक्तानि मनीषिभिः ।
મુલ્યો મેવો હિ તેષાન્તુ પવિટો વિનુાં મતઃ ॥ ૪૮
વિદ્વાનેાએ નીતિશાસ્ત્રમાં સેનાના જે દેષા કહ્યા છે તે દાષામાં મુખ્ય અને અતિપાપી દોષ વિદ્વાને ભેદ ફુટફાટને છે. ૩૪૮ भिन्ना हि सेना नृपतेर्दुः सन्देहा भवत्युत ।
મૌલા દિ પુરુષવ્યાત્ર! મુિ નાનત્તમુત્યતા II ૨૦૨૬ ॥
સેના
હે પુરૂષવ્યાઘ્ર ! વિવિધ રીતે એકી મળેલી રાજ્યની પરસ્પર ભિન્ન મનની થઈને જુદી પડે છે. તે તે સન્તને બહુ દુઃખ આપે છે. ત્યારે મૌલસેના ભિન્ન મનની થાય ત્યારે તે! શુજ કહેવુ'? ૩૯૪
For Private And Personal Use Only