________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શુક્રનીતિ.
જે યુધ્ધો સંગ્રામમાંથી નાશી જતો નથી, તેને તપ, પુષ્ય, સનાતન ધર્મ અને ચાર આશ્રમના ધર્મનું ફળ મળે છે. ૩૧૪ . न हि शौर्यात्परं किञ्चिस्त्रिषु लोकेषु विद्यते ।
સૂર સર્વ પારયાત સૂર સર્વ પ્રતિકતમ્ | 3 ૨૬ I
શૌર્ય વિના ત્રણ જગતમાં બીજું કંઈ ઉત્તમ નથી; કારણ કે શરીર સર્વની રક્ષા કરે છે અને તેને આધારે સર્વ ટકી રહ્યું છે. ૩૧૫
चराणामचरा अन्नमदंष्ट्रा दष्ट्रिणामपि । अपाणयः पाणिमतामन्नं शरस्य कातराः ॥ ३१६ ॥
જંગમ (ગાય, ભેસ, મનુષ્ય વગેરે પ્રાણી)નો ખોરાક સ્થાવર છે. (ઘઉં, ચોખા વગેરે) છે. ડાઢવાળા (સિંહ આદિક)ને ડાઢ વિનાના પ્રાણિ ખેરાક છે; હાથવાળાનો ખોરાક હાથ વિનાનાં પ્રાણુ છે અને શરીરને રાક બીકણ છે.
द्वाविमौ पुरुषौ लोके सूर्यमण्डलभेदिनौ । परिवाड़योगयुक्तो यो रणे चाभिमुखं हतः ॥ ३१७ ॥ યોગ કરનાર સંન્યાસી અને સંગ્રામમાં સામે ચાલીને મરનાર વીર તે બને પુરૂષો જગતમાં રજૂર્ય મંડળને ભેદીને ઉપરના લોકમાં જાય છે. ૩૧૭ * आत्मानं गोपयेच्छक्को वधेनाप्यततायिनः ।
सुविद्यब्राह्मणगुरोर्युद्धे श्रुतिनिदर्शनात् ॥ ३१८ ॥
શક્તિમાન મનુષ્ય-યુદ્ધમાં મારવા માટે તૈયાર થયેલા વિદ્યાવંત બ્રા. ક્ષણો અને ગુરૂનો પણ વધ કરીને પોતાના શરીરની રક્ષા કરવી એમ વેદમાં કહ્યું છે.* ૩૧૮
आचार्या वै कारुणिकाः प्राज्ञाश्चापापदर्शिनः ।। नैते महाभये प्राप्ते सम्प्रष्टव्याः कथञ्चन ॥ ३१९ ॥ .
મહાભય આવે ત્યારે દયાવંત, નિષ્પાપ અને બુદ્ધિશાળી આચાર્યોની કદી પણ સલાહ લેવી જ નહિ તેઓને પુછવાથી યોગ્ય ઉત્તર મળતું. નથી. ૩૧૯
प्रासादेषु विचित्रेषु गोष्ठीषूपवनेषु च।
તથા વિવિત્ર : પતાસ્તત્ર રોમના રૂ ૨૦ છે. * મનુએ કહ્યું છે કે ગુરુ વા વા વા ત્રાહ્મળ વા વધુ સાતતાનમાંયાન રુન્યવાવાય | આજ નીતિને અનુસરીને અને ભારતમાં, દેણાચાર્યવૃદ્ધ, વળી બ્રાહ્મણ, વળી ગુર તેના વધને દોષ માન્યો નહિ.
For Private And Personal Use Only