________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યૂહ રચના.
રખેવન વા જ્ઞાતિ વારિતઃ |
शस्त्रास्त्रैः सुविनिर्भिन्नः क्षत्रियो वधमहति ॥ ३०८ ॥ જે ક્ષત્રિય રાજા પિતાની જતવાળાઓને સાથે લઈને રણમાં જાય અને ત્યાં શત્રને નાશ કરી શકે નહિ પણ પોતે જ શસ્ત્ર તથા અસ્ત્રથી ઘવાય છે તે ક્ષત્રિય વધને પાત્ર થાય છે. ૩૦૮
आहवेषु मिथ्योऽन्यं जिघांसन्तो महीक्षितः। युद्धयमानाः परं शक्त्या स्वर्ग यान्त्यपराङ्मुखाः ॥ ३०९॥
જે રાજા યુદ્ધમાં પરસ્પર એક બીજાની મારવાની ઈચ્છાથી શક્તિ પ્રમાણે હઠથી યુદ્ધ કરે તથા પાછા હઠે નહીં તે તેઓ સ્વર્ગમાં જાય છે. ૩૦૯
भर्तुरर्थे च यः शूरो विक्रमेदाहिनीमुखे । भयान्न विनिवर्तेत तस्य स्वर्गो ह्यनन्तकः ॥ ३१०॥
જે શુરવીર લડવૈયો પિતાના રાજા માટે સેનાને મોખરે ઉભો રહીને પરાક્રમ કરે પણ ભયથી પાછો હઠે નહીં તેને અવશ્ય અક્ષયસ્વર્ગ મળે છે. ૩૧૦
आहवे निहतं शूरं न शोचेत कदाचन । निर्मुक्तः सर्वपापेभ्यः पूतो याते सुलोकताम् ॥ ३११॥
યુદ્ધમાં મરણ પામેલા શરાનો કોઈ દિવસ શેક કરવો નહિ. કારણ કે તે સર્વ પાતકમાંથી મુક્ત તથા પવિત્ર થઈને પુણ્યવંતના લકે માં જાય છે. ૩૧૧
वराप्सरस्सहस्राणि शूरमायोधने हतम् । त्वरमाणाः प्रधावन्ति मम भर्ता भवेदिति ॥ ३१२॥ રણભૂમિ ઉપર મરણ પામેલા યોધ્ધાપ્રત્યે હજાર ઉત્તમ અપ્સરાઓ, આ મારે ભર્ત થાઓ” એમ ધારતી ઉતાવળી ઉતાવળી તેને વરવા માટે) દોડી આવે છે. ૩૧૨
मुनिभिदीर्घतपसा प्राप्यते यत्पदं महत् । युद्धाभिमुखनिहतैः शरैस्तद्रागवाप्यते ॥ ३१३ ॥
મહાતપશ્ચર્યાવડેજ જે મહાપદ મુનિ મેળવે છે, તે મહાપદ, યુદ્ધના મોખરામાં મરાયેલા શરા યોધ્ધા સત્વર મેળવે છે. ૩૧૩
एतत्तपश्च पुण्यञ्च धर्मश्चैव सनातनः । चत्वार आश्रमास्तस्य यो युद्धे न पलायते ॥ ३१४ ॥
* જ્યાં જયાં જાતવાળા શબ્દ આવ્યો છે ત્યાં સમાન કાર્ય કરનારા જાણવા
For Private And Personal Use Only