________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક્ષણ નીતિ.
કેળવાયેલા રાજાએ ચૂહાદિકની રચનામાં અજાણ સાઘક સેનાને રૂના જેવી નિ:સત્વ જાણવી. અને તે સેનાને યુદ્ધવિના બીજા કાર્યમાં નિત્ય લગાડવી. ૧૮૦
विकत्तुं यततेऽल्पोऽपि प्राप्ते श्राणाययेऽनिशम् । न पुनः किन्तु बलवान्विकारस्करणक्षमः ॥ १८१ ॥
જ્યારે પ્રાણ જવાની તૈયારી થાય છે ત્યારે સાધારણ મનુષ્ય પણ નિરંતર ભુડું કરવાને યત્ન કરે છે; પરંતુ બળવાન મનુષ્ય બુરું કરવા સમર્થ હોય તે પણ બુરૂ કરવાનો પ્રયત્ન કરતો નથી. ૧૮૧
अपि बहुबलोऽशूरो न स्थातुं क्षमते रणे। किमल्प साधनाशूरः स्थातुं शक्तोऽरिणा समम् ॥ १८२ ॥
ઘણી સેના હોય તો પણ બળહીન મનુષ્ય રણભૂમિ ઉપર ઉભા રહી શકતે. નથી ત્યારે શેડી સેનાવાળો નિર્બળ મનુષ્ય તો રણભૂમિ ઉપર શત્રુની સામે કેમ ઉભો રહી શકે ? ૧૮૨
सुसिद्धाल्पवल : शूरो विजेतुं क्षमते रिपुम् । महान् सुसिद्धबलयुक् शरः किं न विजेप्यात ॥ १८३ ।।
શરવીર રાજાની પાસે સારી રીતે બૃહાદિક રચના જાણનારી ઘડી સેના હોય તો પણ તે શત્રુનો પરાજય કરી શકે છે, ત્યારે યુદ્ધકળાકુશળ સેનાવાળો મહા શુરવીર રાજા, શત્રુને શા માટે જીતી શકે નહિ. ૧૮૩
मौलशिक्षितसारेण गच्छेद्राजा रणे रिपुम् । प्राणाययेऽपि मौलं न स्वामिनं त्यक्तुमिच्छति ॥ १८४ ॥ રાજાએ યુદ્ધ રચનામાં ઘણું પ્રવીણ એવી માલ-(પરંપરાગત સેના) સેનાને સાથે લઈને રણમાં શત્રુ ઉપર ચઢાઈ કરવી; કારણ કે માલ સેના પ્રાણ જતાં સુધી પણ પોતાના રાજાને ત્યાગ કરવાની ઈચ્છા કરતી નથી. ૧૮૪
वाग्दण्डपरुषेणैव भृति हासेन भीतितः । ' नित्यं प्रवासायासाभ्यां भेदोऽवश्यं प्रजायते ॥ १८५ ॥
ગાળો ભાંડવાથી, શિક્ષા કરવાથી, પગાર ઘટાડવાથી, ભય બતાવવાથી, હંમેશા પ્રવાસ કરાવવાથી, અને શ્રમ આપવાથી સેનાના મનમાં અવશ્ય ભેદ થાય છે. ૧૮૫
For Private And Personal Use Only