________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ ગતિ નીતિ.
अन्नं भुक्का जलं पीत्वा तत्क्षणाद्वाहितो हयः । उत्पद्यन्ते तदाश्वानां कासश्वासादिका गदाः ॥ १४२ ॥ ઘેડાઓને અન્ન ખવરાવીને તથા પાણી પાઈને તુરતજ તેના ઉપર ચઢી તેને હડકાર્યા હાય તા તેને ઉધરસ તથા શ્વાસ વગેરે રાગે ઉત્પન્ન થાય છે. ૧૪૨
यवाश्च चणकाः श्रेष्ठा मध्या माषा मकुष्टकाः ।
नीचा मसूरा मुद्राश्र भोजनार्थं तु वाजिनः ॥ १४३ ॥
ઘેાડાને ખાવા માટે જવ તથા ચણા ઉત્તમ છે, અડદ અને મડ ટ્રસ છે તથા મસૂર અને મગ ઉતરતા ગણેલા છે. ૧૪૩
અશ્ર્વગતિ નીતિ.
गतयः षड्विधा धारास्कन्दितं रेचितं पुतम् । धौरीतकं वल्गितं च तासां लक्ष्म पृथक्पृथक् ॥
૩૧
१४४ ॥
ઘેાડાનીતિ છ પ્રકારની છે, ૧ ધારા, ૨ આÉદિત, ૩ રચિત, પ્લુત, પઐારિતક, અને ૪ વગિત. તે ગતિએનાં લુદાં જુદાં લક્ષણેાછે, ૧૪૪ धारागतिः सा विज्ञेया यातिवेगतरा मता ।
पाणितोदातिनुदितो यस्यां भ्रान्तो भवेद्रयः ॥ १४५ ॥
ધારાગતિને અતિ વેગવાળી ગતિ જાણવી જેમાં પગની પેનીયાને પ્રહાર કરીને ચાલવા માટે પેરેલે ઘેાડા ભ્રમિત થાય છે.
૧૪૫
आकुञ्चिताग्रपादाभ्यामुत्योत्लुत्य या गतिः ।
आस्कन्दिता च सा ज्ञेया गतिविद्भिस्तु वाजिनाम् ॥ १४६ ॥ ઘોડા આગળના અને ચરણને સંક્રાચી ઠેકતા ડેકતા ચાલે છે તે ગતિને અર્ધગતિ જાણનારા લેાકાએ આસ્કદિત નામની ગતિ કહી છે. ૧૪૬ ईपत्य गमनमखण्डं रोचितं हि तत् । पादैश्रतुर्भिरुत्प्लुस मृगवत्सा लुता गतिः ॥ १४७ ॥
ધીરે ધીરે ઠેકીને ક્રમવાર ચાલવુ તે ગતિને રચિત ગતિ કહે છે; અને મૃગની પેઠે ચાર પગે ફેંકીને ચાલવુ તે ગતિને વ્રુત ગતિ કહે છે. ૧૪૭
असंवलितपभ्यांतु सुव्यक्तं गमनं तुरम् ।
धौरीतकं च तज्ज्ञेयं रथसंवाहने वरम् ॥ १४८ ॥
સરલ ચરણવડે ઉતાવળથી સ્પષ્ટરીતે ચાલવું, તે ગતિને વૈતિક ગતિ કહે છે. રથ ખેંચવામાં આ ગતિ ઉત્તમ ગણાય છે. ૧૪૮
૩
For Private And Personal Use Only