________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
જેનું તાળવું અને જીભ કાળી હોય, દાંત વાંકે હેય, અથવા તે બીલકુલ હોય જ નહીં, ઘણુ વખત સુધી ક્રોધમાં રહેનાર, ઘણો મદ ઝરનાર, વારંવાર પીઠ ધુણાવનાર, બાવીસ અથવા તો ચોવીસ નંખવાળે, મંદમંદ ગતિવાળો તથા જેનું પુછડું પૃથિવી ઉપર ઘસડાતું હોય તે હાથીને અશુભ કર સમજવો; અને ઉપર કહેલા ગુણથી વિપરીત ગુણવાળા હાથીને શુભકર જાણો . ૩૧-૩૨
भन्द्रो मन्द्रो मृगो मिश्रो गजो जात्या चतुर्विधः ॥ ३३ ॥ હાથીની ચાર જાતિ છે. ભદ્ર, મંઢ, મૃગ, મિશ્ર. ૩૩ मध्वाभदन्तः सबल: समाङ्गो वर्तृलाकातेः । सुमुखोऽवयवश्रेष्ठो ज्ञेयो भद्रगजः सदा ॥ ३४ ॥
જેના દાંતની કાંતિ મધના જેવી પીંગળ હોય, જે અતિ બળવાન હોય, જેના અવયવ સરખા હોય, જેને આકાર ગોળ હોય, જેનું મુખ ; સુંદર હોય, અને જેના અવયવો બીજાના કરતાં સુંદર હોય તે હાથીને નિત્ય ભદ્ર હસ્તી જાણો. ૩૪
स्थूलकुाक्षः सिंहक्च वृहत्त्वग्गलशुण्डकः । મધ્યમાવયવો ઈજાથે મન્દ્રનગ: મૃત: ! ૨૬ છે.
જેનું ઉદર મે હોય, ચામડી, કપાળ તથા ઝુંડ જાડી અને મોટી હાય, શરીરે મધ્યમ અને ઉંચો હોય તેને મંદ હસ્તી જાણવો. ૩૫
तनुकण्ठदन्तकर्णशुण्डः स्थूलाक्ष एव हि । નુકૂવાયરમેતુ વામનો કૃસંજ્ઞ: | ૨૬ /
જેને કંઠ, દાંત, કાન તથા મુંડ નાની હોય, આંખે મોટી હોય, હેઠ તથા લિંગ ઘણેજ ના હોય, અને શરીરે ઠીંગણો હોય તેને મૃગ હસ્તી જાણવો. ૩૬
एषां लक्ष्मैर्विमिलितो गजो मिश्र इति स्मृतः । भिन्न भिन्नं प्रमाणं तु त्रयाणामाप कीर्तितम् ॥ ३७॥
જેનામાં ઉક્ત ભદ્રાદિકનાં લક્ષણે હોય તેને મિગજ જાણો, પરંતુ ત્રણ જાતિના હાથીનાં લક્ષણે ભિન્ન ભિન્ન કહ્યાં છે. ૩૭
गजमाने चंगुलं स्यादष्टभिस्तु यवोदरैः।
વિરાટ્યગુરતૈ: : કો મનોમિઃ | ૨૮ વિદ્વાને હાથીના ભારતમાં આઠ યવના ઉદરને એક આગળ કહે છે, અને ચોવીસ આગળને એક હાથ ગણે છે. ૩૮
For Private And Personal Use Only