SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. कूटपण्यस्य विक्रेता स दण्ड्य श्यौरवत्सदा ॥ ३२७ ॥ જે વ્યાપારી નિરંતર વ્યાપારમાં કપટ કરતે હોય તેને રાજાએ સદા ચોરની પેઠે શિક્ષા કરવી. ૩ર૭ दृष्या कार्याणि च गुणान्शिल्पिनां भूतिमावहेत् ॥ ३२८ ॥ કારીગરોનાં કામે અને ગુણ તરફ દૃષ્ટિ કરીને તેના પ્રમાણમાં પગાર આપવો. ૩૨૮ पञ्चमांशं चतुर्थाशं तृतीयांशं तु कर्षयेत् । अधं वा राजताद्राजा नाधिकं तु दिने दिने ।। ३२९ ॥ - રાજાએ નિરંતર રૂપાના વ્યાપારમાં જે આવક થતી હોય તેમાંથી એક પંચમાંશ, એક ચતુર્થીશ. એક તૃતીયાંશ અથવા તે અર્ધ ભાગ લે. પરંતુ તેથી અધિક ભાગ લેવો નહીં. ૩૨૯ विद्रुतं न तु हीनं स्यात्स्वर्ण पलशतं शुचि । चतुःशतांशं रजतं तानं न्यूनं शतांशकम् ॥ ३३० ॥ वङ्गं च जसदं सीसं हीनं स्यात्षोडशांशकम् । अयोऽष्टांशं त्वन्यथा तु दण्ड्यः शिल्पी सदा नृपैः ॥ ३३१॥ ચેનું લગડીનું સેપળ સેનું ગાળ્યું હોય તે તે જરા પણ ઓછું થાય નહીં, પણ ચેખું રૂડું ગાળ્યું હોય તો તેમાંથી ચારશે ભાગ ઓછો થાય છે; તાંબુ ગાળ્યું હોય તો તેમાંથી સામો ભાગ ઓછો થાય; કલઈ, સીસુ તથા જસત ગાવું હોય તો તેમાંથી એક મેળાંશ ઓછું થાય છે; હું ગાવું હોય તો એક અછમાંશ ઓછું થાય છે. ઉપર જણાવ્યા કરતાં વિશેષ ઓછો વધતાં થાય તે રાજાએ સની, લુહાર વગેરે સિલ્પીને સદા શિક્ષા કરવી ૩૩૧ सुवर्ण द्विशतांशं तु रजतं च शतांशकम् । हीनं सुघटिते कार्ये सुसंयोगे तु वर्द्धते ॥ ३३२॥ સેનાના સારા ઘડતરના કામમાં સોનાની બસમો ભાગ ઘટે છે; અને તેવા રૂપાના કામમાં પણ તેટલું જ ઘટે છે, પરંતુ શેભાયમાન પદાર્થ સાથે જડતરમાં ઘટતું નથી. પણ વધે છે. ૩૩૨ षोडशांशं वन्यथा हि दण्ड्यः स्यात्स्वर्णकारकः। संयोगघटनं दृष्ट्वा वृद्धि हासं प्रकल्पयेत् ॥ ३३३ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy