SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ શકનીતિ. પિતાને અભાવે માતા શ્રેષ્ઠ ગણાય છે, માતાને અભાવે વડીલ ભાઈ શ્રેષ્ઠ ગણાય છે-વડીલ ભાઈને સ્વતંત્ર જણ. મોટાઈ ગુણ તથા અવસ્થાથી ગણાય છે. ૨૮૯ याः सर्वाः पितृपयन्याः स्युस्तासु बर्तेत मातृवत् । स्वसमैकेन भागेन सर्वास्ताः प्रतिपालयन् ॥ २९० ॥ પુત્ર પિતાની સઘળી સ્ત્રીની સાથે માતાની પેઠે વર્તવું, તથા પિોતાની આવકના સરખા ભાગ પાડીને તેમાંથી સર્વ માતાઓનું પણ કરવું. ૨૯૦ અવતન્ના: બનાઃ સર્વ સ્વતન્ન થવીપતિઃ | अस्वतन्त्रः स्मृतः शिष्य आचार्ये तु स्वतन्त्रता ॥ २९१ ॥ સર્વ પ્રજા પરતંત્ર છે અને રાજા સ્વતંત્ર છે, તેમજ શિષ્ય પરતંત્ર છે અને આચાર્ય સ્વતંત્ર છે. ૨૧ सुतस्य सुतदाराणां वशित्वमनुशासने । विक्रये चैव दाने च वशित्वं न सुते पितुः।। २९२ ॥ પિતા પુત્રને તથા પુત્રની વહુને શિક્ષા કરવાને સ્વતંત્ર છે, પરંતુ પુત્રને વેચવા અથવા તે દાન તરિકે આપવા સ્વતંત્ર નથી. ૨૯૨ स्वतन्त्राः सर्व एवैते परतन्त्रेषु नित्यशः । अनुशिष्टौ विसर्गे वाऽविसर्गे वेश्वरा मताः ॥ २९३ ॥ સઘળા પુત્ર નિરંતર પરાધીન છે, પરંતુ બહુધા તેઓ સ્વતંત્રની પેકેજ વર્તે છે. તેઓને શિક્ષાની બાબતમાં, પિતાની સાથે વિચાર કરવામાં, દાન દેવામાં અને ન દેવામાં સ્વતંત્ર જાણવા. ર૩ નામુ : રાજાનાં સર્વરોગ પિતા પુ स्थावरस्य तु सर्वस्य न पिता न पितामहः ॥ २९४ ॥ પિતા, મણિ, મોતી, કવાળા વગેરે સર્વ જંગમ ધન સંપત્તિને સ્વામી ગણાય છે-તેને માટે યથેચછ વર્તવાને શક્તિમાન છે, પરંતુ સર્વ સ્થા ધનને પિતા કે પિતામહ કોઈ પણ સ્વામી ગણાતો નથી. ૨૯૪ भार्या पुत्रश्च दासश्च त्रय एवाधनाः स्मृताः । यत्ते समधिगच्छन्ति यस्यैते तस्य तद्धनम् ॥ २९५ ॥ રી, પુત્ર તથા દાસ આ ત્રણને પરાધીન સમજવાં, તેઓ જે ધન સળગે છે તે ધન તેના સ્વામિનું ગણાય છે. ૨૫ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy