________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય શેાધવાની બીજી નીતિ.
२७२ ॥
સાક્ષી, લેખપત્ર વગેરે સાધના, રઆચરણા, કારણ, દશામન, પરાનજ્ઞા તથા વાદીની સંમતિ આ છ ઉપાયથી કાર્યના નિર્ણય થાયછે, ૨૦૧ लेख्यं यत्र न विद्येत न भुक्तिर्न च साक्षिणः । न च दिव्यावतारोऽस्ति प्रमाणं तत्र पार्थिवः ॥ જે દાવામાં લેખપત્ર, ભાગા, સાક્ષીયા અને ફ્રિન્ટ સાધનાને અવકાશ પણ ન હેાય તે દાવામાં રાજા જે કરે તે માન્ય રાખવુ. ૨૭૨ निश्वेतुं ये न शक्याः स्युर्वादाः सन्दिग्धरूपिणः । મીબાવાસ્તત્ર નૃપતિઃ કમાળ સ્થાસ્ત્રમુર્યતઃ ॥ ૨૭૨ |
સીમાડા વગેરેની સદેહ ભરેલી તકરારા હાય અને તેમાં શું ખરા (ખાટા) ના નિર્ણય થઈ શકતા ન હોય ત્યારે તેવા વિષયમાં રાજ કરે તે માન્ય રાખવું-કારણ કે તે પ્રભુ કહેવાય છે.
T
स्वतन्त्रः साधयन्नर्थान्राजापि स्याच्च किल्विषी । धर्मशास्त्रविरोधेन ह्यर्थशास्त्रं विचारयेत् ॥ २७४ ॥
રાન પણ જે સ્વતંત્ર થઈને દાવાને નિર્ણય કરે તેા તે પાપી ડરે છે; માટે રાજાએ ધર્મશાસ્ત્રમાં વિરાધ ન આવે તેવી રીતે અર્થશાસ્ત્ર ઉપર વિચાર કરવા. ૨૭૪
राजामात्यप्रलोभेन व्यवहारस्तु दुष्यति ।
लोकोऽपि च्यवते धर्मात्कूटार्थे सम्प्रवर्त्तते ॥ २७९ ॥
રાન તથા કાર્યભારીઓના અતિશય લાભથી વ્યવહારમાં હાની થાય છે, મનુષ્યા પણ ધર્મથી ભ્રષ્ટ થાય છે તથા કપટ કરવા માટે પ્રવર્તે છે. ૨૭૫ अतिकामक्रोध लोभर्व्यवहारः प्रवर्तते ।
कर्तृनथो साक्षिणश्च सम्यान्राजानमेव च ।
व्याप्नोत्यतस्तु तन्मूलं छित्वा तं विमृशं नयेत् ॥ २७६ ॥
અતિશય કામથી, અતિશય ક્રોધથી અને અતિશય લેાભથી દાવાને ન્યાય કરવામાં આવે છે તેા તેનાથી ઉત્પન્ન થતું પાતક અપરાધીયાને, સાક્ષીયાને, કાર્યભારીયાને તથા શાને લાગે છે; માટે રાજાએ પાપનાં કારણભૂત કામાદિકના નાશ કરીને વિવેકપૂર્વક દાવાઓને તપાસવ!
દ
अनर्थं चार्थवत्कृत्वा दर्शयन्ति नृपाय ये । अविचिन्त्य नृपस्तथ्यं मन्यते तैर्निदर्शितं । સ્વયં જોતિ તેની મુખ્યતRsમુળ સમ્ ॥ ૨૦૬ ]
રસ
For Private And Personal Use Only