________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www. kobatirth.org
કરર
શુક્રનીતિ.
www
શપથ વગેરે આપવા નહીં; કારણ કે અપરાધ મૂકનારા વાદી દિવ્ય શપથ આપતી વેળાએ સન્મુખ ઉભે। રહેવા જોઈ એન્જ. ૨૫૨
न कश्विदभियोक्त्तारं दिव्येषु विनियोजयेत् ॥ २५३ ॥
શ્રુતિમાં જણાવ્યા પ્રમાણે અપરાધી પાસે દિવ્ય માંગવાં, પરંતુ કાઈ મનુખ્ય યાદી પાસે દિવ્ય પ્રમાણ માંગવાં નહીં. ૫૩
રૂજીના વિતર: કુખ્યાવિતો વર્ષોવર્: || ૨૧૭ ||
(પણ) અપરાધીને ઈચ્છા થાય કે અપરાધ મૂકનારા દિવ્ય પ્રમાણ કરી બતાવે, તે અપરાધ મૂકનારા વાદીયે અપરાધીની સન્મુખ દિન્ચ પ્રમાણે કરી બતાવવાં. ૨૫૪
દિવ્ય પ્રમાણનાં કારણેા.
पार्थिवैः शङ्कितानां च निर्दिष्टानां च दस्युभिः । आत्मशुद्धिपराणां च दिव्यं देयं शिरो विना ॥ २५५ ॥
મનુષ્યના ઉપર ચારીનેા આરોપ આવે અને રાજાને પણ તેના ઉપર રાકા જાય તે તે આરાપમાંથી મુક્ત થવાને તત્પર થયેલા સત્તુષ્યને એકાંતમાં દિવ્ય પ્રમાણ આપવાં. ૨૫૫
परदाराभिशापे च ह्यगम्यागमनेषु च ।
મદાવાત રાસ્તે ચ વિવ્યમેવ | નાન્યથા || ૨૧ ॥
પરસ્ત્રીના સમાગમને અભિશાપ આળ્યેા હાય, ઓરમાન માતા, ગુરૂપત્ની વગેરે અગમ્યા સ્ત્રી સાથે વ્યભિચાર કરવાના આરેાપ આભ્યા હાય, અને બ્રહ્મહત્યા આદિક મહાપાતકનું આળ આવ્યું હાય, ત્યારે અપરાધીને ફ્રેન્ચ પ્રમાણજ શુદ્ધ કરે છે-બીજી રીતે શુદ્ધિ થતી નથી. ૩૫૬ चौर्याभिशङ्कायुक्तानां तप्तमाषो विधीयते ॥ २५७ ॥
જે મનુષ્ય ઉપર ચારીનેા અપવાદ આવ્યા હાય તે મનુષ્ય પાસે, કડકડતા તેલમાં પડેલા લેાઢાના ભાષાલર કકડા હાથવતી ઉપડાવવા. ૧૫૭ प्राणान्तिकविवादे तु विद्यमाने पे साधने । વિજ્યમાહમ્નતે વાવી ન છુન્નુત્તત્ર સાધનમ્ ॥ ૨૧૮ ॥
જ્યારે પ્રાણાંતિકવિવાદ આવી પડે ત્યારે (સત્યસિધ્ધ કરવાના) સા ધના વિદ્યમાન છતાં પણ, વાદીયે દિન્ય સાધનાના આશ્રય લેવા-ત્યાં આગળ લૌકિક પુરાવાઓ પૂછવા નહીં. ૨૫૮
सोपधं साधनं तत्र तद्राज्ञे श्रावितं यदि ।
शोधयेत्ततु दिव्येन राजा धर्मासनस्थितः ॥ २५९ ॥
For Private And Personal Use Only