________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨.
શુક્રનીતિ.
મેઢાં મેટાં દિન્ય પ્રમાણેાના ઉપયાગ કરવા; પરંતુ સધળાં દિવ્ય પ્રમાણા ઉત્તમ છે. ૨૪૦
तप्तायोगोलकं धृत्वा गच्छेन्नवपदं करे ।
तप्ताङ्गारेषु वा गच्छेत्पद्भ्यां सप्त पदानि हि ॥ २४१ ॥ तप्ततैलगतं लोहमाषं हस्तेन निर्हरेत् । મ્રુતપ્તો પત્ર વા બિદ્યા સંવિત્તિ || ૨૪૨ ॥
હાથમાં મળતા લેઢાનેા ગાળે લઈને, નવ પગલાં ચાલવું અથવા અગતા અંગારા ઉપર બે પગે સાત પગલાં ચાલવું, અથવા લાલચેાળ થયેલા તેલમાંથી હાથે કરીને લેાઢાના કકડાને બહાર કાઢવા, અથવા રાતાચોળ થયેલા લેાઢાના પતરાને જીભ અરાડવી (એ અગ્નિ પ્રમાણ છે.) ૨૪૧-૨૪૨ નાં પ્રમયેન્દ્રĂ: ળસર્વ સમુદ્રરેત્ ॥ ૨૪૨॥
વિષ ખવરાવવું, અથવા હાથવતી કાળા સર્પને ઉપાડવા ( એ વિષ પ્રમાણ છે.) ૨૪૩
कृत्वा स्वस्य तुलासाम्यं हीनाधिक्यं विशेोधयेत् ॥ २४४ ॥ તાજવામાં બેસીને પેાતાનું તુલાસામ્ય ફરી આછા વધતુ માપ કાઢવું. (એ તુલા પ્રમાણ છે.) ૨૪૪
स्वेष्टदेवस्त्रपनजमद्यादुदकमुत्तमम् ।
यावन्नियमितः कालस्तावदप्सु निमज्जयेत् ॥ २४५॥
અપરાધિયે પેાતાના ઇષ્ટદેવના સ્નાનનું ઉત્તમ એવું ચરણામૃતપાન કરવુ, અથવા તો રાજાએ અપરાધીને અમુક ઠરાવેલા સમય સુધી પાણીમાં ડુબાડી દેવા (એ જળ પ્રમાણ છે.) ૨૪૫
અધર્મધર્મવૃત્તીનામદષ્ટદળ તથા | ૨૦૬ ॥
અધર્મ તથા ધર્મનાં અદૃષ્ટ ફળને નાશ કરવા; જેમકે મે જો આ અપરાધ કર્યા હોય તે મારાં પુણ્યને નાશ થાઓ અને પાપની વૃધ્ધિ ચાએ આવા સાગત ખાવા, (એ ધર્મધર્મ પ્રમાણ છે.) ૧૪૬
कर्षमात्रांस्तण्डुलांश्च चर्वयेच्च विशङ्कितः ॥ २४७ ॥
અપરાધીએ નિશંક થઈને એક કર્ષ જેટલા ચાખા ચાવી જવા (એ ચોખા પ્રમાણ છે. કહે છેકે આવા ચેાખા ખાતાં, અપરાધી મેઢામાંથી લાહી એક છે. ) ૨૪૦
For Private And Personal Use Only