________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૬
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
www
અમુક મનુષ્ય ખળથી કે ગર્વથી, ઘણીવાળી કે નધણીયાતી વસ્તુને સ્વાધીન કરીને ભાગવે છેઆવીશ'કા ભાગવટામાં હાય છે માટે કેવળ ભાગવટા ઉપરથી પણ કાર્યની સિદ્ધિ થતી નથી. ૨૧૫
शङ्कितव्यवहारेषु शङ्कयेदन्यथा न हि ।
अन्यथा शङ्कितान्सभ्यान्दण्डये चोरवनृपः ॥ २१६ ॥
રાજાએ શ"કા ભરેલા દાવાએમાં શંકા કરવી, પણ શુદ્ધ દાવાઓમાં સકા કરવીજ નહીં; અને શુદ્ધ દાવાએ ઉપર શંકા રાજાએ ચેરના જેવી શિક્ષા કરવી
કરનારા સભાસદને
૨૧૬ अन्यथा शङ्खनान्नित्यमनवस्था प्रजायते । लोको विभिद्यते धर्मों व्यवहारश्च हीयते ॥ નિરતર વૃથાશકા ઉઠાવવાથી વ્યવસ્થાના મનમાં વસવસે પેટ્ઠા થાય છે, અને ધર્મ તથા પામે છે. ૨૧૭
२१७ ॥
ભ’ગ થાય છે, લેાકાના વ્યવહાર (ટ્રાવા) નાથ
ભાગવટાની નીતિ.
सागमो दीर्घकालश्च निराक्रोशो निरन्तरः । કચિત્તન્નિષાનશ્ચ મુòૉ મોગઃ કમાળવત્ ॥ ૨૩૮
જ્ઞાન અથવા તે। ધનથી મેળવેલી વસ્તુ ઉપર કાઈના ઘાઘાટ વિના શાંતિથી પ્રતિવાદીના સન્મુખ અવિચ્છિન્ન રીતે ઘણા કાળ સુધી ભાગવટા કર્યું. હાય તે ભેગવટા પ્રમાણ ગણાય છે. ૧૮
सम्भोगं कीर्तयेद्यस्तु केवलं नागमं क्वचित् ।
For Private And Personal Use Only
भोगच्छलापदेशेन विज्ञेयः स तु तस्करः ॥ २१९ ॥
જે મનુષ્ય કેવળ મીલક્ત ઉપર ભાગવટા કહી બતાવે, પરંતુ તે કેની રીતે સંપાદન કરી તે વિષે કંઈપણ કહી શકે નહીં, તેને પટથી ભાગવટા કરનાર એક ચાર જાણવા. ૨૧૯
आगमेऽपि बलं नैव भुक्तिस्तोकापि यत्र नो ॥ २२० ॥
જે મીલકત ઉપર ઘેાડા પણ ભાગવટા હાય નહીં, તે મીલકતની આવક માટે પણ પુરાવાનું ખળ હેાયજ નહીં-તાત્પર્ય કે પ્રતિગ્રહ આદિક પુરાવા સહિત ભાગવટા પ્રમાણ ગણાય છે. ૨૨૦
यं कञ्चिद्दशवर्षाणि सन्निधौ प्रेक्षते धनी ।
भुज्यमानं परैरर्थं न स तं लब्धुमर्हति ॥ २२१ ॥
ધનાઢય મનુષ્ય પેાતાની સમક્ષ બીન મનુષ્યને પેાતાના ધનના દશ