________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
શુીતિ.
કંઈ જગ્યા ઉ૫૨, કયે વખતે, કેવી રીતે, શા માટે આ કામ બન્યુ હતુ, તે શું દીઠું છે, શું સાંભળ્યું છે, જે જે લખ્યુ છે અને જે જે લખાવ્યું છે તે તે સધળુ' ખરેખર' કહે,
ર
सत्यं साक्ष्यं ब्रुवन्साक्षी लोकानाप्नोति पुष्कलान् । इह चानुत्तमां कीर्तिं वागेषा ब्रह्मपूजिता ॥ २०३ ॥ જે મનુષ્ય સત્ય સાક્ષી આપે છે તે મરણ પછી છે અને આલાકમાં ઊત્તમ કીર્તિ મેળવે છે. બ્રહ્મા વખાણે છે. ૨૦૩
सत्येन पूयते साक्षी धर्मः सत्येन वर्द्धते । तस्मात्सत्यं हि वक्तव्यं सर्ववर्णेषु साक्षिभिः ॥ २०४ ॥
પવિત્રલેાકમાં જાય
પણ સત્યવાણીને
સાક્ષી સત્ય ભાષણથી પવિત્ર થાય છે ને સત્ય ભાષણથી ધર્મમાં વૃદ્ધિ થાય છે, માટે સાક્ષિયે સર્વ જાતિના કામમાં અવશ્ય સત્ય ખેાલવુ. ૨૦૪ आत्मैव ह्यात्मनः साक्षी गतिरात्मैव ह्यात्मनः ।
मावमंस्थाः स्वमात्मानं नृणां साक्षित्वमुत्तमम् ॥ २०५ ॥
અંતયામી પુરૂષજ જીવને! સાક્ષી છે એટલે કે તેનાં પુણ્ય પાપ કર્મના દ્રષ્ટા છે. તેમ પરમાત્માજ જીવને આશ્રય છે, માટે તુ અપરાધી મનુષ્યાના ઉત્તમ સાક્ષી પરમાત્માનું અપમાન કરીશ માં-સત્ય એલજે.
૨૦૧
मन्यते वै पापकारी न कश्चित्पश्यतीति मां ।
तांश्च देवाः प्रपश्यन्ति तथा ह्यन्तरपुरुषः ॥ २०६ ॥
પાપ કરનારા મનુષ્ય માને છે કે મને કાઈ જોતું નથી, પરંતુ દેવતાએ અને અંતયામી પુરૂષ પાપીયાને જુવે છે. ૨૦૬
सुकृतं यत्त्वया किञ्चिज्जन्मान्तरशतैः कृतम् । तत्सर्वं तस्य जानीहि यं पराजयसे मृषा । समाप्नोषि च तत्पापं शतजन्मकृतं सदा ॥ २०७ ॥
साक्षिणं श्रावयेदेव सभायामरहोगतम् ॥ २०८ ॥
સભામાં સધળા લેાકની સમક્ષ સાક્ષીને પ્રથમ નિચે પ્રમાણે પ્રતિજ્ઞાઆ સંભળાવવી: તે સેા જન્મમાં જે કંઈ પુણ્યકર્મ પુણ્ય, તું અસત્ય ખાલી જેને પરાજીત કરીશ તેનાં મનુષ્યનાં સા જન્મનાં પાતિકા નિત્ય તને આજે. ૨૦૭ ૧૦૯.
કયા હશે તે સધળાં થશે; અને પરાજીત પ્રાપ્ત થરો માટે ખર્
For Private And Personal Use Only