________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીગ્રહણ વ્યવસ્થા..
૩૧૩
वैधे बहूनां वचनं समेषु गुणिनां वचः।
तत्राधिकगुणानां च गृहीयाद्वचनं सदा ॥ १९७॥ ઘણા સાક્ષીઓ હોવાથી સાક્ષીઓની સાક્ષી ભિન્નભિન્ન પડે છે, માટે સંશય દૂર કરવા સારૂ ઘણુ સાક્ષિઓનું કહેવું માન્ય કરવું. જે બને પક્ષના સાક્ષીઓની સંખ્યા સરખી હોય તો તેમાં ગુણવાનું કહેવું માન્ય કરવું અને તેમાં પણ વધારે સગણી હેય તેઓનું વચન સદા પ્રમાણુ કરવું. ૧૯૭
यत्रानियुक्तोऽपीक्षेत श्रृणुयाद्वापि किञ्चन । पृष्टस्तत्रापि सो ब्रूयाद्यथादृष्टं यथाश्रुतम् ॥ १९८॥ કોઈ મનુષ્ય પ્રેરણા વિના પિતાની ઈચ્છાથી કેાઈ ઠેકાણે કંઈ વસ્તુ જઈ અથવા તે સાંભળી હોય અને તેને તે વિષયમાં કદી કઇ પુછે તો તેણે જેવા પ્રમાણે તથા સાંભળ્યા પ્રમાણે કહી બતાવવું. ૧૯૮
विभिन्नकाले यज्ज्ञातं साक्षिभिश्चांशतः पृथक । एकैकं वादयेत्तत्र विधिरेष सनातनः ॥ १९९॥
સાક્ષિોએ જુદે જુદે વખતે જે કંઈ જુદું જુદું જાણ્યું હોય તેમાંનું અકકેક સાક્ષીયોની પાસે બોલાવવું, કારણ કે આ રીત અનાદિ કાળની છે. ૧૯૯
स्वभावोक्तं वचस्तेषां गृहीयान्न बलात्कचित् । હતુ સાક્ષણ સાફ્ટ ન વણથં પુનઃ પુનઃ II ૨૦૦ |
સાક્ષીઓનું સ્વાભાવિક બોલવું ગ્રહણ કરવું, પણ કોઈ દિવસ તેના બોલવામાંથી તાણી તેડીને અથ ગ્રહણ કરવો નહીં. સાક્ષી, સાક્ષી આપી રહે ત્યાર પછી તેને પુનઃપુનઃ પુછવું નહીં. ૨૦૦
आहूय साक्षिणः पृच्छेनियम्य शपथैभृशम् । पौराणैः सत्यवचनधर्ममाहात्म्यकीर्तनैः । अनृतस्यातिदोषैश्च भृशमुत्त्रासयेच्छनैः ॥ २०१॥
સાક્ષીને રાજસભામાં બોલાવી સેગન આપીને સારી રીતે સ્વાધીન કરવાપછી ધીમે ધીમે પુરાણમાં કહેલાં સત્યવચન સંબંધી ધાર્મિક મહા સંભળાવીને તથા અસત્ય ભાષણથી થતાં પાતિકો સંભળાવીને સાક્ષીને સારી પેઠે ડરાવવો (કે અસત્ય ન બેલેટ) પછી તેને પ્રશ્ન પુછવા. ૨૦૧
देशे काले कथं कस्मात्कि दृष्टं वा श्रुतं त्वया । .... लिखितं लेखितं यत्तद्वसत्यं तदेव हि ॥ २०२॥
For Private And Personal Use Only