________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શકનીતિ.
परिणाहस्तूदरे च चतुस्तालात्मिकः सदा ।
षडंगुलो नियक्तव्योऽष्टांगुलो वापि शिल्पिभिः ॥ १७५॥ શિલ્પ શાસ્ત્રીએ હંમેશા ગણપતિનું પેટ ચાર તાલ અને છ આંગળ અથવા તે ચાર તાલ અને આઠ આંગળ મોટું કરવું. ૧૭૫
दन्तः षडंगुलो दीर्धस्तन्मूलपरिधिस्तथा । षडंगुलश्चाधराष्टः पुष्करं कमलान्वितम् ॥ १७६ ॥ દાંતની લંબાઈ પણ છ આંગળની કરવી. અને તેના મૂળની પરિધિ પણ છ આગળની કરવી; તેમ નિચેનો ઓષ્ટ પણ છ આંગળને કરવો, અને પુષ્કર, કમળ સહિત કરવું, ૧૭૬
ऊरुमूलस्य परिधिः षट्त्रिंशदंगुलो मतः । त्रयोविंशत्यंगुलः स्यादूर्वग्रपरिधिस्तथा ॥ १७७ ॥
સાથળના મૂળની પરિધિ છત્રીશ આંગળની અને તેના અગ્ર ભાગની પરિધ ગ્રેવીસ આગળની જાણવી. ૧૭૭
जंघामूले तु परिधिर्विशयंगुलसम्मितः । परिधिर्बाहुमूलादेरधिको चंगुलोउंगुलः ॥ १७८ ॥
જાંઘના મૂળની પરિધિ વિશ આંગળની અને હાથના મૂળની પરિધિ ત્રણ આંગળ જેટલી જણાવેલી છે. ૧૭૮
कर्णनेत्रान्तरं नित्यं विज्ञेयं चतुरंगुलम् । मूलमध्याग्रान्तरं तु दशसप्तषडंगुलम् । नेत्रयोः कथितं तज्ज्ञैर्गणपस्य विशेषतः ॥ १७९ ॥
કાનને અને નેત્રને અંતર નિરંતર ચાર આંગળને જાણ; અને તેના મૂળ ભાગની, મધ્ય ભાગની તથા અગ્ર ભાગની, પરિધિ કમવાર દશ સાત અને છ આગળની જાણવી. પંડિતાએ ગણપતિના નેત્ર માટે આટલું વિશેષ કહ્યું છે. ૧૭૯
શક્તિમૂર્તિ કૃતિ નીતિ. उत्सेधः पृथुता स्त्रीणां स्तने पञ्चांगुला मता ॥ १८० ॥
શક્તિની મૂતિનાં સ્તનની ઉંચાઈ, તથા સ્થૂળતા પાંચ આગળની કહી છે. ૧૮૦
स्त्रीकटयां परिधिः प्रोक्तस्त्रितालो चंगुलाधिकः । स्त्रीणामवयवान्सर्वान्सप्ततालैर्विभावयेत् ॥ १८१॥
For Private And Personal Use Only