SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ શુક્રનીતિ. वीणालुङ्गाभयवरकरा सत्त्वगुणा श्रियः ॥ १४९ ॥ ચાર ભુજામાં ક્રમવાર વીણા, લુંગા (કમળપુષ્પ), અભય તથા વર ધારણ કરનારી લક્ષ્મીની મૂર્તિ સાત્વિક જાણવી, ૧૪૯ शंखचक्रगदापद्वैरायुधैरादितः पृथक् । षट् षड्भेदाश्च मूर्तीनां विष्णादीनां भवन्ति हि ॥ १५० ॥ વિષ્ણુ આદિ મૂર્તિના શંખ, ચક્ર, ગદા અને પદ્માદ જીદાં જુદાં આયુધા વડે પ્રથમથી છ છ ભેદો થાય છે. ૧૫૦ यथोपाधिप्रभेदेन स्वसंयोगविभागतः । समस्तव्यस्त वर्णादिभेदज्ञानं प्रजायते ॥ १५१ ॥ wwwwwm જેમ જુદાં જુદાં નામથી જુદાપણું જણાય છે તેમ પાત પેાતાનાં વાહન તથા અસ્ર વગેરેના ભેદ વડે સમસ્તનુ અને એક એક વર્ષ વગેરેતુ જુદાંપણુ જણાય છે. ૧૫૧ लेख्या लेप्या सैकती च मृण्मयी पैष्टिकी तथा । एतासां लक्षणाभावे न कैश्विदोष ईरितः ॥ १५२ ॥ ચિત્રલી, લીંપીને કરેલી, રેતીની, માટીની અને લેટની મૂર્તિયે બને છે. આ મુર્તિયામાં કદી કાઈ ગુણ એછે. હાય તાપણુ કાઈએ તેને માટે દોષ કહ્યા નથી. ૧પર बाणलिङ्गे स्वयम्भूते चन्द्रकान्तसमुद्भवे । रत्नजे गण्डको ते मानदोषो न सर्थथा । पाषाणधातुजायान्तु मानदोषान्विचिन्तयेत् ॥ १५३॥ સ્વયંભૂમૂર્તિમાં, ચદ્રકાંત મણિની મૂર્તિમાં, રત્નની મૂર્તિમાં, પત્થ રની મૂર્તિમાં એટલે માણમાં કે લિ ંગમાં સર્વથા માપના દોષ ગણવા નહીં. પણ પાષાણની મૂર્તિયામાં કે ધાતુની મૂર્તિઓમાં માપના દેશ ગણવા. ૧૫૩ श्वेतपीतारक्त कृष्णपाषाणैर्युगमेदतः । प्रतिमां कल्पयेच्छिल्पी यथारुच्यपरैः स्मृता ॥ १५४ ॥ : શલાટે યુગને અનુસરીને શ્વેત, પીળા, રાતા, અને કાળા પાષણની મૂર્તિએ બનાવવી. ( એટલે સત્યયુગમાં શ્વેત ત્રેતાયુગમાં પીળી, દ્વાપરમાં રાતી અને કળિયુગમાં કાળી મૂર્તિ મનાવવી.) અને પેાતાની ઈચ્છાનુસાર મનાવવી એમ શાસ્ત્રમાં કહ્યું છે. કાષ્ટાદિકની મૂર્તિયે ૧૫૪ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy