________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
તામિકા (ટ
-
पाशं वा डमरुं शूलं कमलं कल सु लड्डुकं मातुलुङ्ग वा वीणां मालां च पुस्तकम् ॥ જ્યાં જે દેવનાં આયુધાનાં નામે આપ્યાં ન હોય નિચેના એ હાથમાં ક્રમ પ્રમાણે અભય અને વર નામનાં અને ઉપરના બે હાથમાં શંખ, ચક્ર, અંકુશ, પાશ, ડમરૂ, ત્રિશૂળ, કમળ, કળશ, સ્તુવ, લાડુ, માતૃલિંગ, વીણા, માળા અથવા તે પુસ્તક એમાંથી ગમે તે બે વસ્તુઓ આપવી. ૧૩૬ ૧૩૭
२७ ॥ ૩ ૧૭ || * ત્યાં તે દેવનાં આયુધે આપવાં;
मुखानां यत्र बाहुल्यं तत्र पंक्त्या निवेशनम् । तत्पृथग्ग्रीवमुकुटं सुमुखं स्वक्षिकर्णयुक् ॥ १३८ ॥
જે પ્રતિમાને ઘણાં મુખ હૈય ત્યાં તે મુખાને ૫તિમ ધ કરવાં અને તે પ્રત્યેક મુખ પ્રસન્ન કરવાં; તેનાં નેત્રા અણીયાળાં અને સુંદર કરવાં, કાન પણ મનેાહર કરવા; તથા દરેક કઠ અને મુકુટ જીદ કરવા. ૧૩૮
भुजानां यत्र बाहुल्यं न तत्र स्कन्धभेदनम् ॥ १३९ ॥ જ્યાં ઘણી ભુજાએ હાય, ત્યાં પ્રત્યેક ભુજાએ જુદી જુદી કાંધ કરવી નહીં. ૧૩૯
कूर्परोर्ध्वन्तु सूक्ष्माणि चिपिटानि दृढानि च ।
भुजमूलानि कार्याणि पक्षमूलानि वै यथा ॥ १४० ॥
કાણીને ઉર્ધ્વભાગ અને ઔહાથનાં મૂળા બન્ને પડખાના મૂળ જેવાં સૂક્ષ્મ, ચપટાં અને દૃઢ બનાવવાં.
૧૪૦
ब्रह्मस्तु चतुर्दिसुमुखानां विनियोजनम् ॥ १४१ ॥
બ્રહ્માના ચારમુખાને હારબંધ કરવાં નહીં, પણ ચાર દિશામાં કરવાં. ૧૪૧
हयग्रीवो वराहश्च नृसिंहश्च गणेश्वरः । मुखैर्विना नराकारो नृसिंहश्च नखैर्विना १४२ ॥
હચીવ, વરાહ, નરસિ ંહ અને ગણપતિના શરીરના આકાર, મુખ વિના સઘળે મનુષ્યના જેવા બનાવવે. એટલે હયગ્રીવનું મુખ ઘેાડાના જેવુ, વરાહનુ મુખ ભુંડ જેવુ, નરસિંહનુ મુખ સિંહના જેવુ, અને ગણપતિનું મુખ હાથીના જેવું કરવું; તે વિનાના અવયવ મનુષ્યના જેવા કરવા. અને નરિસંહના નખ મનુષ્યના જેવા કરવા નહીં. પણ સિંહના જેવા કરવા. ૧૪૨
For Private And Personal Use Only