________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
શુક્રનીતિ.
राजादनाम्रपुन्नागतदकाष्ठाम्लचम्पकाः। नापकोकाम्रसरलदाडिमाक्षोटभिस्सटाः ॥ ४७ ॥ शिंशपाशिम्भुबदरनिम्बजम्बीरक्षीरिकाः । खजुरदेवकरजफला तापिच्छसिम्भलाः ॥ ४८ ॥ कुदालो लवली धात्री क्रमुको मातुलुङ्गकः । लकुचो नारिकेलश्च रम्भाद्या सत्फला द्रुमाः । सुपुष्पाश्चैव ये वृक्षा ग्रामाभ्यणे नियोजयेत् ॥ ४९ ॥ ઉબરે, પીંપળે, વડ, આંબલી, ચંદન, નાનાંલીંબુ અથવા તે મર, કદંબ, આસપાલવ, બકુલ, બીલી, એક જાતની કેળ, કેઠી, રાણ, આબા, નાગચંપો, તંદકાઇ, આરૂવેતસ, ચંપો, ધુલીકદંબ, એક બતને આંબે, સાલ, દાડિમ, અખંડ, કમળકંદ, શિંશ૫, શિંભુ, વાર લીમડા, બીર, થોર, ખજૂર, દેવકરંજ ફલ્ગ, તમાલ, શિwલ, હરફારેવડી, કાંચનાર, આંબળાં, સોપારી, બીજોરાં, ફણસ, નારિયેલ અને કેળ વગેરેનાં ઝાડ તથા બીજાં ઉત્તમ ફળવાળાં શેભતાં ને સુંગધિ yપવાળાં જે વૃક્ષે હેય તેને ગામની પાસે રેપાવવાં. ૪૬-૪૯
वामभागेऽथवोद्यानं कुर्याद्वासगृहे शुभम् । सायंप्रातस्तु धर्मान्ते शीतकाले दिनान्तरे । वसन्त पञ्चमेऽनस्तु सेच्या वर्षासु न कचित् ॥ ५० ॥ નિવાસગ્રહની ડાબે પડખે અથવા તે નિવાસ ઘરના આંગણામાં મનહર પવન કરવું; ઉનાળામાં વૃક્ષોને સાંજ અને સવારે જળ પાવું; શીયાળામાં સાંજે તથા વસંત રતુમાં દિવસને પાંચમે પહેરે જળ પાવું અને વર્ષારતમાં કયારેય જળ પાવું નહીં. ૫૦
फलनाशे कुलुत्यैश्च मार्मुरैर्यवेस्तिलैः। કૃત રીત: પુરવાર પર્વત | ૧૨ //
પેલાં ઝાડેને ફળ આવતાં બંધ પડે ત્યારે કળથી, અડદ, મગ, જવ ને તલને ઉના પાણીમાં ઉકાળી તેના પાણીને ઠંડું પાડીને હમેશાં ગાડને રેડે તે તેમાં ફળે તથા પુષે આવે છે. પા
मत्स्याम्भसा तु सेकेन वृद्धिर्भवति शाखिनाम् ॥ ५२॥ માળ્યા વેણ પાવાથી વૃક્ષોની વૃદ્ધિ થાય છે. પર
For Private And Personal Use Only