________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસઠ કળામે,
विविधासनमुद्राभिर्देवतात।षणं कला । सारथ्यं च गजाश्वादेर्गतिशिक्षा कला स्मृता ॥ ८२ ॥ मृत्तिकाकाष्ठपाषाणधातुभाण्डादिसत्क्रिया ।
पृथक्कलाचतुष्कं तु चित्राद्यालेखनं कला ॥ ८३ ॥
૨૪૨
૧ પદ્માસન, સ્વસ્તિકાસન, વગેરે આસનાથી તથા ધેનુ વગેરે મુદ્રા આથી દેવાને પ્રસન્ન કરવા તે કળા, ૨ હાથી અને ધોડા વગેરેનું સાર્શીપણું કરવું તે કળા તથા તેને જુદી જુદી ગતિ શિખવવી તે કળા, ૩ માટીનાં, લાકડાનાં, પત્થરનાં અને ધાતુનાં સારાં વાસણા બનાવવાં ૪તથા ચિત્રા વગેરે આળતાં તે
ફળ-આ
ચાર કળાએ જુદી
કહી છે.
૮૧-૨૩
तडागवापीप्रासादसमभूमिक्रिया कला | याद्यनेकयन्त्राणां वाद्यानान्तु कृतिः कला ॥ ८४ ॥
૧ તળાવ, વાવ, દેવમંદિર, અને સરખી ભૂમિ બાંધવાનું જ્ઞાન, રસમય દર્શાવનારાં ઘડી વગેરે ત્રા બનાવવાનું જ્ઞાન, તથા અનેક જાતનાં ચત્રા બનાવવાનુ જ્ઞાન (પણ) કળા કહેવાય છે. ૯૪ हीनमध्यादिसंयोगवर्णाद्यै रञ्जनं कला ।
जलवाय्वग्निसंयोगनिरोधैश्च क्रिया कला ॥ ८५ ॥
વસ્ત્રાને ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ જાતનાં રંગે લગાવીને તેને રંગવાં, પજળ, વાયુ, અને અગ્નિ-એ ત્રણના સંયાગ કરીને અથવા તે તેના વેગાને અટકાવીને કાર્ય કરવુ તે કળા. ૫
नौकारथादियानानां कृतिज्ञानं कला स्मृता ।
सूत्रादिरज्जुकरणविज्ञानं तु कला स्मृता ॥ ८६ ॥ વહાણ તથા રથ વગેરે વાહનેા બનવવાનુ જ્ઞાન, દેરીએ વણવાનુ... જ્ઞાન તેને કળા અણવી. ૮૬
अनेकतन्तु संयोगेः पटबन्धः कला स्मृता । वेधादिसदसज्ज्ञानं रत्नानां च कला स्मृता ॥ ८७ ॥
-જુદા જુદા તાંતણાને એક સાથે જોડી દૃઈને વચ્ચે વણવાનું જ્ઞાન ૯૨ન વિધવાનું જ્ઞાન તથા સાચા ખોટા રત્નોનું જ્ઞાન એ પણ કળા જાણવી. ૮૭
स्वर्णादीनां तु याथात्म्यविज्ञानं च कला स्मृता । कृत्रिम स्वर्णरत्नादिक्रियाज्ञानं कला स्मृता ॥ ८८ ॥
For Private And Personal Use Only
દેારા અને