________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધાળનીતિ.
व्याकृताः प्रत्ययाद्यैश्च धातुसंन्धिसमासतः । शब्दा यत्र व्याकरणमेतद्धि बहुलिङ्गतः ॥ ४३ ॥
જેમાં પ્રત્યય આદિથી, ધાતુથી, સ ંધિથી, સમાસથી અને પુલ્લિંગ, સ્ત્રીલિંગ વગેરે જાતિયાથી શબ્દ સાધના જણાવવામાં આવી હાય તેનું
નામ વ્યાકરણ.
૧૩
शब्दनिर्वचनं यत्र वाक्यार्थेकार्थसंग्रहः ।
निरुक्तं तत्समाख्यानाद्वेदाङ्गं श्रोत्रसंज्ञकम् ॥ ४४ ॥
જેમાં શબ્દનુ ખારીકીથી વર્ણન કર્યું હાય, અને જેમાં એક અર્થમાં રહેલાં વાકયાનેા તથા શબ્દેને! સંગ્રહ કરવામાં આવ્યેા હોય તેનું નામ નિરૂક્ત. તે શ્વેતુ' અ’ગ ગણાય છે. આ નિરૂક્ત, રાÇના ખરા અર્થો બતાવે છે. માટે તેને ચાત્ર નામ આપેલુ છે. ૪૪
नक्षत्रग्रहगमनैः कालो येन विधीयते ।
संहिताभिश्व होराभिर्गणितैज्योतिषं हि तत् ॥ ४५ ॥
૪૫
જે નક્ષત્રાની અને ગ્રહેાની ગતિથી જ્યાતિષસંહિતાથી,હારાએથી તથા ગિણતાથી કાળને જુદો પાડી શકે છે તેનું નામ જ્યાતિષ કે. म्यरस्तजभ्रगैलीन्तैः पद्यं यत्र प्रमाणतः ।
પ્યંતે ઇન્દ્રશાસ્ત્ર તદેવાનાં પાવરુપવૃદ્ધ ॥ ૪ ૢ ||
भ
ज
स
य
ર્
त
म
SII 151
IIS
ISS SIS SSI SSS
!
આવાં માપથી જેમાં કવિતા રચવાનુ પ્રમાણ જણાવ્યું હાય, તેને છંદશાસ્ત્ર કહે છે; અને તે વેદમાં મંત્રના ચરણની વ્યવસ્થા કરે છે. ૪૬
यत्र व्ययस्थिता चार्थकल्पना विधिभेदतः ।
मीमांसा वेदवाक्यानां सैव न्यायश्च कीर्त्तितः ॥ ४७ ॥ भावाभावपदार्थानां प्रत्यक्षादिप्रमाणतः ।
સવિલેજો યત્ર તર્ક: ગાાતિમાં ૬ ત્ ॥ ૪૮ ॥
न
જેમાં ક્રીયાપરત્વે વેદ વાક્યાના અર્થની કલ્પના કરી હેાય તેજ મીમાંસા; જેમાં પ્રત્યક્ષ તથા અનુમાન આદિ પ્રમાણથી ભાવ આદિ પટ્ટાથોના બરાબર વિચાર કર્યો હાય તથા કણાદ વગેરેના અને વૈશેષિક વગેજેના મત દર્શાવ્યા હાય તેજ ન્યાય કહેવાય છે.
૪૭-૪૮
For Private And Personal Use Only