________________
Shri Mahavir Jain Aradhana Kendra
રક±
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
વિદ્યાકળાનીતિ.
विद्या ह्यनन्ताश्च कलाः संख्यातुं नैव शक्यते । विद्या मुख्या द्वात्रिंशच्चतुःषष्टिः कलाः स्मृताः ॥ २४ ॥
વિદ્યા અને કળા અનંત છે, તેની કેાઈ ગણત્રી કરી શકતુ નથી, પરંતુ મુખ્ય વિદ્યા ખત્રીશ છે અને મુખ્ય કળા ચેાસડ છે. ૨૪
यद्यत्स्याद्वाचिकं सम्यक्कर्म विद्याभिसंज्ञकम् |
शक्तो को यत्कर्त्तुं कलासज्ञंन्तु तत्स्मृतम् ॥ २५॥
भे કામ વાણીથી ખરાખર બની શકતાં હાય તેનુ નામ વિદ્યા; અને જે જે કામ ભૂંગા પણ કરી શકે તેનું નામ કળા જાણવી. જેમ નૃત્ય ૠગેરે મૂગાથી પણ ખની શકે છે માટે નૃત્યને કળામાં ગણેલુ છે. उक्तं संक्षेपतो लक्ष्म विशिष्टं पृथगुच्यते ।
૫
विद्यानां च कलानां च नामानि तु पृथक् पृथक् ॥ २६ ॥ ऋग्यजुः साम चाथवी वेदा आयुर्धनुः क्रमात् । માન્યયેચૈત્ર તન્ત્રા[[ ૩પલેટા: પ્રાન્તિતાઃ ॥ ૨૭||
વિદ્યાનું તથા કળાનું ટૂંકામાં લક્ષણ કહ્યું. હવે તેનાં જુદાં જુદાં વિશેષ નામ કહુંછું, ૧ ગ્વેદ, ૨.યજુર્વેદ, ૩ સામવેદ અને ૪ અથર્વવેદ આ ચાર વેદો છે; અને આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ તથા ત ંત્રા એ ક્રમવાર ઋગ્વેદાદિકના ઉપવેદો કહ્યા છે. ૨૬-૨૭
૧
शिक्षा व्याकरणं कल्पो निरुक्तं ज्योतिषं तथा ।
छन्दः षडङ्गानीमानि वेदानां कीर्त्तितानि हि ॥ २८ ॥ ૧ શિક્ષા, ર 3 વ્યાકરણ, ૩૫, ૪ નિરૂક્ત, ૫ જન્મ્યાતિષ, ૬ અને છટ્ટ, આ છને વેદનાં અગા કહે છે. ૨૮
मीमांसातर्क सांख्याने वेदान्तो योग एव च ।
इतिहासा : पुराणानि स्मृतयो नास्तिकं मतम् ॥ २९ ॥ अर्थशास्त्रं कामशास्त्रं तथा शिल्पमलंकृतिः । काव्यानि देशभाषावसरोक्तिर्यावनं मतम् ।
देशादिधर्मा द्वात्रिंशदेता विद्याभिसंज्ञिताः ॥ ३० ॥
g
મીમાંસા, ૨ તર્ક, ૩ સાંખ્ય, ૪ વેદાંત, ૫ચાંગ, ૪ ઈતિહાસ, ૭ પુ રાણ, સ્મૃતિયા, ૯ નાસ્તિકમત, ૧૦ અર્થશાસ્ત્ર, ૧૪ કામથાય.
For Private And Personal Use Only