________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતિનીતિ.
૨૩૫
વિકાસ કરી કર્મ વિક
सद्रक्षणं दुष्टनाशः स्वाशादानं तु क्षत्रिये । कृषिगोगुप्तिवाणिज्यमधिकं तु विशां स्मृतम् ॥ १७ ॥
પુરૂષની રક્ષા કરવી, દુષ્ટોનો નાશ કરવો, અને પ્રજની પાસેથી પિતાને કર લેવો, આટલાં અધિક કર્મ ક્ષત્રિયમાં રહેલાં છે. ખેતી કરવી, ગોપાળન કરવું, વ્યાપાર કરવો-આટલાં અધિક કર્મ વૈશ્યમાં રહ્યાં છે એમ જાણવું. ૧ ૭.
दानं संवैव शूद्रादेनींचकर्म प्रकीर्तितम् ॥ १८ ॥
દાન આપવું, સેવા કરવી, તથા સાધારણ કર્મ (પગ ચાપવા, વાસીદુ વાળીને જગ્યાને સાફ રાખવી, વગેરે કામ) શુદ્ર અને તેના જેવી બીજી જાતિના કહ્યાં છે. ૧૮
क्रियाभेदैस्तु सर्वेपां भूतिवृत्तिरनिन्दिता ।
રમેલૈ પિ: 1 માહ્મણTટેવુ ? | બ્રાહ્મણ વિગેરે સર્વ જાતિને શાસ્ત્રમાં જણાવેલાં જુદાં જુદાં કમ કરીને પોષણ કરવાથી દોષ લાગતું નથી. જેમ કે મનુ આદિએ બ્રાહ્મણદિ જતિને જુદાં જુદાં હળથી ખેડ કરવી કહી છે. ૧૯
ब्राह्मणैः पोडशगवं चतुरूनं यथा परैः ।
દિવં વાચનૈઃ દg મૂકાવ તથા || ૨૦ | - બ્રાહ્મણોએ ખેડ કરવી હોય તે સોળ ક્ષત્રિએ બાર વૈશ્ય આઠ; શકોએ ચાર; અને ચંડાળાએ જમીનની કોમળતા ઉપર વિચાર કરીને બે બળદ ખેંચી શકે તેવડું હળ રાખવું. ૨૦
ब्राह्मणेन विनान्येषां भिक्षावृत्तिविंगहिंता ॥ २१ ॥ બ્રાહ્મણ વિના બીજી જાતિઓને માટે ભિક્ષાવૃત્તિ કનિષ્ટ ગણેલી છે. ૨૧ तपोविशेषैविविधैर्ऋतैश्च विधिचोदितैः । वेदः कृत्स्नोऽधिगन्तव्यः सरहस्यो द्विजन्मना ॥ २२ ॥ દ્વિજવર્ગે શાસ્ત્રમાં કહેલાં જુદાં જુદાં તપ તથા વ્રત કરીને ઉપનિષદ સહિત ષડુંગવેદ ભણ. ૨૨
योऽधीतविद्यः सकल: स सर्वेषां गुरुभवेत् । ન નાત્યાનીતો ગુમવતુમતિ / રર !
જે સર્વ વિદ્યા અને સર્વ કળા ભર્યો હોય તે સને ગુરૂ થઈ શકે; પરંતુ મુખે મનુષ્ય કેવળ એક ઉંચા કુળમાં જન્મવાથી ગુરૂ થવાને પાત્ર ગણાતો નથી. ૨૩
For Private And Personal Use Only