________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર
શુક્રનીતિ. धनप्राणहरो राजा प्रजायाश्चातिलोभतः । તરમતત્રય રાજા ઢાઉંધારી અનૂપઃ + ૬ છે.
રાજ (કામ, ક્રોધ, તથા અતિલોભથી) પ્રજાના પ્રાણું અને ધનને હરે છે; માટે રાજાએ કામ, ક્રોધ, અને લોભનો ત્યાગ કરી રાજદંડ ધારણ કર. ૬૬
अन्तर्मूदुर्बहिः क्रूरो भूत्वा स्वां दण्डयेत्प्रजाम् । अत्युग्रदण्डकल्पः स्यात्स्वभावो हितकारिणः ॥ ६७ ॥
રાજાએ મનમાં કમળતા રાખવી. પણ ઉપરથી ફરતા બતાવીને પ્રજમાં પોતાની હાક બેસારવી, અને તેને શિક્ષા કરવી; કારણ કે હિતેપી પુરૂષને સ્વભાવ ભયંકર શિક્ષકના જેવો હે જોઈએ. ૬૭
राष्ट्रं कर्णेजपैनित्यं हन्यते च स्वभावतः । अतो नृपः सूचितोऽपि विमृशेत्कार्यमादरात् ॥ ६॥ દુર્જન, ચાડીયા લોકો પોતાના સ્વભાવ પ્રમાણે જ નિરંતર એક બીજાના મનમાં વસવસે પેદા કરીને દેશને નાશ કરે છે, માટે કઈ પિશુન રાજાને કાઈપણ) સૂચના કરે તે પણ રાજાએ આદરપૂર્વક તે કાર્યને તપાસ કરો. ૬૮
आत्मनश्च प्रजायाश्च दोषदर्युत्तमो नृपः । विनियच्छति चात्मानमादौ भृत्यांस्ततः प्रजाः ॥ १९॥
પિતાના અને પ્રજાના દેષ જેનાર રાજા ઉત્તમ ગણાય છે; માટે રાજાએ પ્રથમ પોતાના મનને સ્વાધીન કરવું, ત્યાર પછી અનુચર વર્ગને સ્વાધીન કરવો અને ત્યાર પછી પ્રજાને સ્વાધીન કરવી. ૬૯
कायिको वाचिको मानसिकः सांसर्गिकस्तथा । चतुर्विधोऽपराधः स बुध्धबुद्धिकतो द्विधा ॥ ७० ॥
કાયિક વાચિક માનસિક અને સાંસર્ગિક એવા ચાર પ્રકારના અપરાધે છે. તેના બુદિધકૃત અને અબુદ્ધિત એવા બે ભેદ છે. ૭૦
पुनर्द्विधा कारितश्च तथा ज्ञेयोऽनुमोदितः। सरुदसकदभ्यस्तस्वभावैः स चतुर्विधः ॥ ७१ ॥
તે અપરાધના બે ભેદ જાણáાઃ એક વાત (કરાવેલ) ને બીજે જનહિત (અમાદન કરેલો). તે અપરાધ સ ત–એકવાર કરેલ અને જabad-વારંવાર કરેલ, અગસ્તત-નિત્ય કરેલ અને માવત- . સ્વાભાવિક રીતે જ કરેલા આવા ચાર ભેદવાળો છે. ૭૧
For Private And Personal Use Only