________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ આદિ નીતિ.
તે રાજાઓમાં ક્રમવાર ૩, ઉદાસીન અને મિત્ર જાણવા, જેમકે પડાસી રાજાને કૃત્રિમ શત્રુ જાણવા, તેના પડોશી રાજાને કૃત્રિમ ઉદાસીન જાણવા અને તેના પડેાશીને કૃત્રિમ મિત્ર જાણવા. અહીં ઉદાસીન અને મિત્રમાં વિપ માનેલા છે એટલે પાડેાશીના પાડાશીને મિત્ર ગણ્યાછે. આવી રીતે ચાર દ્વિશામાં વસતા પ્રાકૃત રાજાઓને શત્રુ, મિત્ર અને ઉદાસીન જાણવા. આ રાજ મંડળને દ્વાદશ રાજમંડળ કહ્યું છે. તે શિવાય પેાતાની નિકમાંજ રહેનારા કાર્યભારી વગેરે કામદારા તથા સેવકાને અત્યંત શિક્ષા કરવાથી તે પણ કૃત્રિમ શત્રુ બને છે. ૨૧-૧૨
बृंहयेत्कर्षपेन्मित्रं हीनाधिकवलं क्रमात् ॥
२३ ॥ અલ્પ મળવાળા મિત્રને ઉત્તેજન આપીને વધારવા અને અધિક મળવાળા મિત્રને નમળે! પાડવા. ૩
સામ આદિ નીતિ.
भेदनीया कर्षणीया: पीडनीयाश्च शत्रवः । વિનારાનીયાતે સર્વે સામામિ વનૈઃ ॥ ૨૩ ॥
૧૯૨
સામ દામ આદિક ઉપાયેાવડે સર્વે શત્રુઓને તેમનાં પ્રકૃતિ મંડળેાની સાથે લઢાવીને નિર્મળ પાડવા અને પછી તેઓને નાશ કરવા. ર૪ मित्रं शत्रुं यथायोग्यैः कुर्यात्स्वशवर्तिनम् ।
उपायेन यथा व्यालो गजः सिंहोऽपि साध्यते ॥ २९ ॥
www
મિત્ર અને શત્રુ પેાતાની સત્તામાં વર્ષે તેમ પુરૂષે ચથેાચિત ઉપાય ચાજવા; ઉપાયા કરવાથી સર્પ, હાથી, અને સિંહ પણ વશ થાયછે. ૨૫ भूमिष्ठाः स्वर्गमायान्ति वज्रं भिन्दन्युपायतः ॥ २६ ॥
सुहृत्सम्बन्धिस्त्रीपुत्रप्रजाशत्रुषु ते पृथक् । सामदामभेददण्डाश्चिन्तनीयाः स्वयुक्तितः ॥ २७ ॥
ઉપાય કરવાથી પૃથ્વી ઉપર વસતા મનુષ્યા સ્વર્ગમાં જાય છે. તથા વજને પણ ભેદે છે. ૨૬
एकशीलवयोविद्याजातिव्यसनवृत्तयः ।
साहचर्ये भवेन्मत्रमेभिर्यदि तु सार्जवैः ॥ २८ ॥
॥
પુરૂષે મિત્ર, સબંધી, સ્ત્રી, પુત્ર, પ્રજા અને શત્રુ ઉપર જોકી જુદી રીતે, યોગ્યતા પ્રમાણે પોતાની યુક્તિથી સામ, દામ, ભેદ અને દંડના ઉપયોગ
કરવા. ૨૭
For Private And Personal Use Only