________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીતિ.
- નિરંત દાતાઓનાં, ધાર્મિકોનાં અને થરાઓનાં ચોિ પ્રયત્નપૂર્વક સાંભળવાં. પણ તેના પર લક્ષ દેવુંજ નહીં. ૧૦૯ - काले हितमिताहारविहारी विघसाशनः ।
મીનાત્મ સુવ રાત્રિઃ ચાત્સર્વ નરઃ II ૨૨૦
મનુષ્ય સમય પ્રમાણે અલ્પ અને સુખકર આહારવિહાર કરવા વિને ધર્યા પછી પ્રસાદીનઅનાદિકનો આહાર કર; મનને ઉદાર રાખવું, સુખમાં નિદ્રા કરવી. તથા સદા સ્વચ્છ રહેવું. ૧૧૦
कुर्याहिहारमाहारं निर्हारं विजने सदा ।
વસાયી તા ૨ લૂિર્વ વ્યાયામ મળ્યું છે ??? ! પુરૂષ સ્ત્રીસંગ, ભોજન તથા મળમૂત્રનો ત્યાગ આટલાં કામ નિત્ય એકાંતમાં કરવાં, નિત્ય ઉદ્યમ કરો. તથા સુખકર મધુર કસરતનો અભ્યાસ કરવો. ૧૧૧
अन्नं न निन्द्यात्सुस्वस्थः स्वीकुर्यात्प्रीतिभोजनम् । आहारं प्रवरं विद्यात्षसं मधुरोत्तरम् ॥ ११२ ॥
અન્નની નિંદા કરવી નહીં પણ ઘણાજ પ્રસન્ન થઈને પ્રીતિ ભોજનના નિમંત્રણને સ્વીકારવું. કારણ કે સર્વ ભોજનમાં પ્રેમ ભજન એ છે ગણાય છે. તથા જેમાં ગળપણ વધારે હોય તેવું છ રસવાળું ભોજન બહુ એક ગણાય છે. ૧૧૨
विहारं चैव स्वस्त्रीभिर्वेश्याभिन कदाचन । नियु, कुशलैः सार्धं व्यायाम नतिभिर्वरम् ॥ ११३ ॥
પોતાની સ્ત્રી સાથે જ સુરતસમાગમ કરવો પણ વેશ્યા સાથે કોઈ દિવસ પણ વિહાર કરવો નહીં. તથા કુશળ મનુષ્યની સાથે પ્રણામપૂર્વક ઉત્તમ પ્રકારની મલયુદ્ધ આદિ કસરત કરવી. ૧૧૩
હિટ્યા બાWશ્ચિમ ગામો નિ િવાપ વો મતઃT दीनान्धपंगुबधिरा नोपहास्याः कदाचन ॥ ११४ ॥
આગલો અને પાછલો એમ બે પ્રહર છોડીને રાત્રે બે પ્રહારનિદ્રા કરવી. તે ઉત્તમ ગણાય છે. તથા મનુષ્ય કોઈ દિવસ ગરીબની, આંધળાની, પાંગળની અને બેહેરાની મશ્કરી કરવી નહીં. ૧૧૪
नाकार्थे तु मतिं कुर्याद्राक्स्वकार्य प्रसाधयेत् । उद्योगेन बलेनैव बुद्ध्या धैर्येण साहसात् । viામેગાવિન નાની
મુખ્ય સાધવ ! ૧૨૬ છે.
For Private And Personal Use Only