________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ્ય.કા.
સામાન્ય મનુષ્ય પણ ન્યાય પિતાને લેર આવે ત્યારે તેને સદાય યથોચિત મન આપવું, તેના ઘરના મુળ સમાચાર પુછવા અને શક્તિ પ્રમાણે વસ્તુદાન, જળપાન તથા પાનસાપારી, મામીને તકસકોર કરી. ૧૦૪
सपुत्रस्तु गृहे कन्यां सपुत्रां वासयेन्न हि । समर्तृकां च भगिनीमनाथे ते तु पालयेत् ॥ १०.९॥ દીકરાવાળા બાપે, પુત્રવતી અને ઘણીવાળી કન્યાને તથા બેહનને ધરમાં. સાથે રાખવી નહીં, પણ જો તે બંને જણ વિધવા હોય છે તેમ ઘરમાં સાથે રાખીને તેનું પાળન કરવું. ૧૦૫
सोऽमिर्दुर्जनो राजा जामाता भगिनीसुतः ।
रोगः शत्रु वमान्योऽप्यल्प इत्युपचारितः ॥ १०६ ॥ સને, અગ્નિને, દુર્જનને, રાજાને, જમાઈને, ભાણેજને, રગને તથા શત્રુને નાના ગણી અથવા તે તે અસમર્થ છે, આપણું શું કરવાના હતા? એવું ધારીને તેનું અપમાન કરવું નહીં, પણ તેની સંભાળ રાખવી. ૧૦૬ ... क्रौर्यात्तैक्ष्ण्याहुःवाभावात्स्वामित्वात्पुत्रिकाभयात् ।
स्वपूर्वजपिण्डदत्वादृद्धिभीभ्यामुपाचरेत् ॥ १०७ ।। ક્રૂરતાને લીધે સપની સેવા કરવી; તીણતાને લીધે અનિીની સેવા કરી દુષ્યસ્વભાવને લીધે દુર્જનની સેવા કરવી; સ્વામીભાવથી રાવની સેવા કરવી દેહિતરને દત્તક લેવા માટે જમાઈની સેવા કરવી; પિતૃઓને પિંડદાન કરાવવા માટે ભાણેજની સેવા કરવી; શરીરને આરોગ્ય રાખવા માટે સિગેની સેવા બજાવવી; એટલે કે રાગને નાશ કરવો; અને ભય માટે શત્રુઓની સેવા બજાવવી–જેથી સુખ થાય. ૧૦૭
કોર્ષ રોષ સાક્ષરોઉં ન રક્ષા याचकाद्यैः प्रार्थितः सन्न तीक्ष्णं चोत्तरं वदेत् । तत्कार्य तु समर्थश्चत्कुर्याद्वा कारयीत च ॥ १०८ ॥
કરજનો, રેગ અને શત્રુનો અંશ પણ રહેવા દેવો નહીં, પણ રોને સમૂળગે નાશ કરવો. તથા ચાચક વગેરે કોઈ વસ્તુની યાચના કરે તે પણ તેને કડવો ઉત્તર આપ નહીં; પણ પોતે સમર્થ હાઈએ તે તેનું કામ કરી આપવું અથવા તો અન્યાસ કરાવી અપાવવું. ૧૦૮
दातृणां धार्मिकाणां च शूराणां कीर्तनं सदा । રાજીયાચન્નેન તાજિક નૈવ સ્ત્ર મકર ..
For Private And Personal Use Only