SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કતવ્ય અકર્તવ્ય. उत्कर्षो नैव नित्यः स्यान्नापकर्षस्तथैव च । प्राकर्मवशतो नित्यं सधनो निर्धनो भवेत् ॥ ६६ ॥ મનુષ્યને નિરંતર ઉદય રહેતો નથી, તેમજ નિરંતર અસ્ત પણ રહેતા નથી; કિંતુ પૂર્વજન્મમાં કરેલાં કર્મ પ્રમાણે મનુષ્ય નિત્ય સધન નિર્ધન થાય છે. ૬૬ तस्मात्सर्वेषु भूतेषु मैत्री नैव च हापयेत् ॥ ६७ ॥ માટે મનુષ્ય સર્વ પ્રાણિયો ઉપર મિત્રભાવ રાખવે, પણ કોઈ સાથે કલહ કર નહીં. ૬૭ दीर्घदर्शी सदा च स्यात्प्रत्युत्पन्नमातः कचित् । साहसी सालसी चैव चिरकारी भवेन्न हि ॥ ६८ ॥ મનુષ્ય, હંમેશાં કાર્ય આવ્યાની અગાઉ દીર્ઘદશી થવું; પણ કોઈ દિવસ *પ્રત્યુત્પન્નમતિ (કાર્ય કરતી વેળા તે સંબંધી વિચાર કરનાર) સાહસી આળસુ અને દીર્ઘસૂત્રી થવું નહીં. ૬૮ यः सुदुर्निष्फलं कर्म ज्ञात्वा कर्तुं व्यवस्यति । __ द्रागादौ दीर्घदर्शी स्यात्स चिरं सुखमश्नुते ॥ ६९ ॥ જે મનુષ્ય આ કામ નિષ્ફળ છે આમ જાણીને તેને આરંભ કરે છે અને આરંભ પૂર્વે તેને માટે તુરત દીર્ઘદૃષ્ટિથી વિચાર કરે છે તે ચિરકાળ સુખ ભોગવે છે. ૬૯ प्रयुत्पन्नमतिः प्राप्तां क्रियां कर्तुं व्यवस्यति । सिद्धिः सांशयिकी तत्र चापल्यात्कार्यगौरवात् ॥ ७० ॥ પ્રત્યુત્પન્નમતિ મનુષ્ય કામ સમીપમાં આવે ત્યારે તે કરવા માટે વિચાર કરે છે માટે તેની ચપળતાથી તથા કામના બેહેળાપણાથી કાર્યની સિદ્ધિ માટે સંશય રહે છે. ૭૦ यतते नैव कालेऽपि क्रियां कर्तुं च सालसः । न सिद्धिस्तस्य कुत्रापि स नश्यति च सान्वयः ॥ ७१ ॥ જે આળસું મનુષ્ય, યોગ્ય સમય ઉપર પણ કામ કરવા માટે પ્રયત્ન કરતા નથી તે મનુષ્યની યાઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી; ઉલટ તે પોતાના વંશ સહિત વિનાશ પામે છે. છા क्रियाफलमविज्ञाय यतते साहसी च सः । दुःखमागी भवत्येव क्रियया तत्कलेन वा ॥ २ ॥ * છ વખતે વો ખોદનાર. For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy