________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
આદિક ધન બીજાને સ્વાધિન કરવામાં આવે છે. તેનું નામ વ્યય ગણાય છે. ૩૨
सायस्कश्चैव प्राचीन आयः स ञ्चितसंज्ञकः । व्ययो द्विधा चोपभुक्तस्तथा विनिमयात्मकः ॥ ३२२ ॥
આવકના બે ભેદ છે: તરત થયેલી અને ઘણા વર્ષ ઉપર થયેલી. ઘણા વર્ષ ઉપર થયેલી આવકને સંચિત કહે છે. તેમજ ખર્ચના પણ બે ભેદ છેઃ ઉપભુક્ત અને વિનિમય. ૩૨૨
निश्चितान्यस्वामिकं चानिश्चितस्वामिकं तथा ।
स्वस्वत्वनिश्चितं चेति त्रिविधं सञ्चितं मतम् ॥ ३२३ ॥ સંચિત ધનના ત્રણ ભેદ માનેલા છે. ૧ જે ધનનો બીજો સ્વામી નિશ્ચય કરેલો હાય, ૨ જેનો બીજો સ્વામી નિશ્ચય કરેલ ન હોય. તથા ૩ જેના ઉપર પોતાનું સ્વામીત્વ નિશ્ચય થયું હોય. ૩૨૩
निश्चितान्यस्वामिकं यद्धनं तु त्रिविधं हि तत् ।
औपनिध्यं याचितकमौत्तमणिकमेव च ॥ ३२४ ॥ જે ધનને બીજે સ્વામી નિશ્ચય કરવામાં આવ્યા હોય તેવા સંચિત ધનના ત્રણ ભેદ છે. ૧ ઔપનિધ્ય, ૨ યાચિતક, તથા ૩ ઔરમણિક. ૩૨૪
विस्रभान्निहितं सद्भिर्यदौपानधिकं हि तत् । अवृद्विकं गृहीतीन्यालंकारादि च याचितम् ॥ ३२५ ॥ सवृद्विकं गृहीतं यढणं तच्चौत्तमणिकम् । निध्यादिकं च मार्गादौ प्राप्तमज्ञातस्वामिकम् ॥ ३२६ ॥
સજજનોએ વિશ્વાસથી કોઈને ત્યાં મુકેલું ધન ઓપનિધ્ય કહેવાય છે. ચાજવિના ઘરેણાં ધન વિગેરે માંગી લીધાં હોય તે યાચિતક કહેવાય છે, કરજે લીધેલું ધન રમણિક કહેવાય છે તથા માગદિકમાં નિધિ વિગેરે જે ધન મળે તે અજ્ઞાત સ્વામી ધન કહેવાય છે. ૩૨૫-૩૨૬
साहजिकं चाधिकं च द्विधा स्वस्वविनिश्चितम् ॥ ३२७ ॥ .
જે ધન ઉપર પોતાનું સ્વામીત્વ સિદ્ધ થયું હોય તેવા ધનના બે ભેદ છે: સાહજીક તથા અધિક. ૩ર૭
उत्पद्यते यो नियतो दिने मासि च वत्सरे ।
आयः साहजिकः सैव दायाद्यश्च स्ववृत्तितः ॥ ३२८ ॥ પિતાએ આપેલા ઘનના વિભાગમાંથી તથા પિતાની આજીવિકામાંથી
For Private And Personal Use Only