________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
श्रुतिस्मृतीतरैर्मन्त्रानुष्ठानैर्देवतार्चनम् ।
कर्त्तुं हिततमं मत्वा यतते स च तान्त्रिकः ॥ १८४ ॥
જે વેદ, સ્મૃતિ તથા પુરાણેામાં બતાવેલા મત્રાના અનુષ્ટાનાવડે દેવનું પૂજન કરવું તે અત્યંત હિતકારક છે એમ માનીને દેવનું પૂજન કરતા હાય તેને તાંત્રિક લણવા, ૧૮૪
नपुंसकाः सत्यवाचः सुभूषाश्च प्रियंवदाः ।
सुकुलाश्व सुरूपाश्च योज्यास्त्वन्तःपुरे सदा ॥ १८५ ॥
સત્યવાદી, સારાં આભૂષણ ધારનારા, મધુર વાણી ખેલનારા, સકુળમાં જન્મેલા, અને રૂપાળા એવા નપુસકેાને નિરતર અ’તઃપુરમાં રાખવા.
૧૯૫
अनन्याः स्वाभिभक्ताश्च धर्मनिष्ठा दृढाङ्गकाः t अबाला मध्यवयसः सेवासु कुशलाः सदा ॥ १८६ ॥ सर्व यद्यत्कार्य्यजातं नीचं वा कर्त्तुमुद्यताः । निदेशकारिणो राज्ञा कर्त्तव्याः परिचारकाः ॥
१८७ ॥
રાખનારા, ધર્મહંમેશાં સેવા કરવા તૈયાર
બીજાને આશ્રય નહી કરનારા, સ્વામી ઉપર ભક્તિ પરાયણ, શરીરે મજબૂત, બાળક નહીં પણ તરૂણ વયના, ચાકરી કરવામાં કુશળ, સારૂં નરતુ જે કામ હેાય તે સ અને આજ્ઞા ઉઠાવનારા એવા લેાકેાને રાએ પરિચારક બનાવવા, ૧૮૬-૧૮૭ शत्रुप्रजाभृत्यवृत्तं विज्ञातुं कुशलाश्च ये ।
ते गूढचाराः कर्त्तव्या यथार्थश्रुतबोधकाः ॥ १८८॥
જેઆ શત્રુઆનુ, પ્રજાનું તથા અધિકારી મંડળનું ગુપ્ત વૃત્તાંત જાણવામાં કુશળ àાય, અને જેટલું સાંભળ્યુ હોય તેટલુંજ કહેતા હોય તેવા પુરૂષાને ગુપ્ત દૂતા બનાવવા. ૧૯૮
राज्ञः समीपप्राप्तानां नतिस्थानविबोधकाः ।
दण्डधरा वेत्रधराः कर्त्तव्यास्ते सुशिक्षकाः ॥ १८९ ॥
જે રાજાની પાસે આવેલા મનુષ્યાએ કરેલા પ્રણામ રાજાને સારી રીતે જણાવે છે; તથા આગંતુક મનુષ્યાને બેસવાનું સ્થાન ખતાવે છે, અને પેાતે સારા વિનયવત હાય છે તેને ફ્રેંડધારી તથા વેત્રધારી કરવા. ૧૮૯
तन्त्रीकण्ठोत्थितान्सप्त स्वरान्स्थानविभागतः ।
उत्पादयति संवेत्ति ससंयोगविभागिनः ॥ १९० ॥
For Private And Personal Use Only