SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ શુક્રનીતિ. જે નઠારા લેાકેાથી, ચારાથી, તથા દુરાચરણી એવા રાજાના અધિકારીચાથી પેાતાની પ્રશ્નનું માતાપિતાની પેઠે સારી રીતે રક્ષણ કરવામાં ડાહ્યા હાય અને માળી જેમ મહા મેહેનતે ઝાડાને ઉછેરીને તેમાંથી ફળ તથા ફુલ મેળવે છે, તેમજ જે પ્રશ્નનું પાષણ કરીને તેની પાસેથી રાનના કર લેતા હેય તેને પ્રામાધિપ–(વહીવટદાર) બનાવવેા. ૧૭૧-૭૨ गणनाकुशलो यस्तु देशभाषाप्रभेदवित् । असन्दिग्धमगूढार्थं विलिखेत्स च लेखकः ॥ १७३ ॥ જે ગણવામાં કરાળ હેાય, દેશ દેશની ભિન્ન ભિન્ન ભાષા જાણતા હાય, અને સ્પષ્ટ તથા સમાય તેવું લખતેા હાય તેને લેખક જાણવા, ૧૭૩ शस्त्रास्त्रकुशलो यस्तु दृढाङ्गश्च निरालसः । यथायोग्यं समाहूयात्प्रणम्रः प्रतिहारकः ॥ ९७४ ॥ જે શસ્ત્ર તથા અસ્ત્રવિધામાં કુશળ હાય, શરીરે મજબૂત હાય, આળસ રહિત હાય, તથા આજ્રાન કરતી વખતે ચથેાચિત આન્તાન કરતા હાય, અને નમ્ર હોય તેને પ્રતિહાર જાવે. ૧૭૪ यथा विक्रयिणां मूलधननाशो भवेन्नहि । तथा शुल्कन्तु हरति शौल्किकः स उदाहृतः ॥ १७५ ॥ જે વેપારીઓની મૂળ મુડી નાશ ન થાય તે પ્રમાણે તેએની પાસથી જગાત લેતા હેાય તેને રસૌકિક જાણવા. ૧૭૫ जपोपवासनियमकर्मध्यानरतः सदा । વાન્તઃ ક્ષમી નિવ્રુધ્ધ તપોનિષ્ઠઃ સ યંતે ॥ ૭॥ જે નિરંતર, જપ, તપ, ઉપવાસ, ત્રત, કર્મકાંડ અને ધ્યાનમાં તત્પ રહેતા હાય, છતે દ્રિય, ક્ષમાશીળ, અને નિસ્પૃહી હાય તે તાનિષ્ઠ કહેવાય છે. ૧૭૬ याचकेभ्यो ददात्यर्थं भार्य्यापुत्रादिकं त्वपि । न संगृह्णाति यत्किञ्चिद्दानशीलः स उच्यते ॥ જે ચાચકને ધન આપે છે, એટલુંજ નહીં પણ અર્પણ કરે છે અને પાતે કંઈપણ સંગ્રહ કરતા નથી તે વાય છે. ૧૭૭ For Private And Personal Use Only १७७ ॥ સ્રી પુત્ર પણ દાનશીલ કહે
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy