________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનામાં કાને રાખવા અને અધિપતિ બનાવવા ?
-
-
-
-
જુદા જુદા દેશમાં બનેલાં, જુદી જુદી જાતનાં જાડાં તથા ઝીણાં ટકાઉ તથા તુરત ફાટી ન જાય તેવાં રેશમી વગેરે વસ્ત્રનું માપ અને તેની કિંમત જાણતે હેય તેને વસ્ત્રાધિપ બનાવો. ૧૫૩
कुटीकञ्चुकनेपथ्यमण्डपादेः परिक्रियाम् । प्रमाणतः सौचिकेन रञ्जनानि च वेत्ति यः॥ १५४ ॥ तथा शय्यादिसन्धान वितानादेनियोजनम् । વસ્ત્રાનાખ્ય સ જે વિતાનાધિપ: વહુ I {૧૬ જે તંબૂ, જામા, પડદા અને ઉત્તમ ભિતા પોશાકો, તથા મંડપ આદિના ચંદરવા માપ પ્રમાણે જ બનાવી જાણનાર, શીવવાના કામમાં બીજાને રંજન કરી જાણનાર, શવ્યા અને પલંગ આદિક ઉપર પાથરવામાં આવતી તળાઈ ઓશીકા વગેરે ભરવામાં કુશળ, છત બાંધી જાણનાર, તથા વસ્ત્રાદિકનો સારી રીતે ઉપયોગ કરી જાણતા હોય તેવાને વિતાનાદ્યપિ બનાવ. ૧૫૪-૧પપ
जाति तुलाञ्च मौल्यञ्च सारं भोगं परिग्रहम् ।
सम्मानञ्च धान्यानां विजानाति स धान्यपः॥ १५६ ॥ જે મનુષ્ય, ધાન્યની જાતિ, તેનું તેલ, તેની કીંમત, તેને રસકસ, તેને ઉપગ, તેને સંગ્રહ કરવાના ઉપાયે, તથા કાંકરી વગેરે કાઢીને શુદ્ધ કરવાની રીત જાણતા હોય તેને ધાન્યાધિપ બનાવ. ૧૫૬
धौताधौतविपाकज्ञो रससंयोगभेदवित् । क्रियासु कुशलो द्रव्यगुणवित्पाकनायकः ॥ १५७ ॥ જે મનુષ્ય જોયેલાં અને વગર ઘોયેલાં અન્નને સારી રીતે રાંધી જાણતો હોય, તીખા, તુરા, કડવા, કસાયલા, ખારા અને ગન્યા, એવા છ રસને ધાન્યની સાથે મેળવી જાણ હોય, પાકકીયામાં નિપુણ હોય, પદાથે માત્રના જુદા જુદા ગુણે જાણતા હોય તેને પાકનાયક (૨સેઈ) કરો. ૧૫૭
फलपुष्पवृद्धिहेतुं रोपणं शोधनं तथा । पादपानां यथाकालं कत्तुं भूमिजलादिना । તષનન્ન સંક્તિ દ્વારા પતિશ્ર : | ૨૧૮ /
જે વૃક્ષોને પી જાણનાર, ધી જાણનાર ને સમયાનુસાર ખાતર અને પાણું પાઈને ફળમાં તથા પુષ્પમાં વધારે થાય તેવા ઉપાયો કરી
For Private And Personal Use Only