SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનતત્વસંગ્રહ, શુદ્ધગુણ ઊપજે છે, પચખાણધી આશ્રવ નિધગુણ ઊપજે છે, એ વ્યવહાર ન કરી ગુણનું ઉત્પાદ (ઉપજાવા) પણું દેખાડ્યું. ૨ એ છ આવસ્યકથી અશુભ કર્મને વિનાશ થાય છે, તે વ્યય (નાશ) જાણ. ૩ એ છ આવસ્યકથી છવ નિર્મલ સ્વભાવમાંહે વપણે રહે છે તે ધ્રુવ (નિશ્ચલ) જાણ ઇતિ. પ્ર. ૯૦–ઈશયા વીના મિચ્છામિ દુકકડ કેટલા તે વિસ્તાર સાથે કહે. ઉ–ઈરિયાવહીના મિચ્છામિ દુક્કડ ૧૮ર૧ર૦ તે સમ્યગ પ્રકારે ત્રીકરણ શુદ્ધે પડીકમતાં મિચ્છામિ દુક્કડ દેતાં ક્ષણેકમાં મૃગાવતીની પેરે સર્વ કર્મને ક્ષય કરેઈહચાર ગતિમાં જીવના (પ૩) ભેદ છે તે સવિસ્તર પણ કહે છે. ૧૯૮દેવતાના ઉમેદ કહે છે. ૧૦ ભુવનપતીના ૧૫ પરમાધામીના ૧૬ વ્યંતરના ૧૦ તીગર્જુભક ૧૦ તિષ ૧૨ દેવેલેકના ૩ કીલ વિષ, લેકાંતિક ૯ નૈવેયક, ૫ અનુત્તલાસી એવં પર્યતા ૯૯ અપર્યાપ્તા મલી ૧૯૮ દેવતાના ભેદ જાણવા ૩૦૩ મનુષ્યના ભેદ કહે છે, ૧૫ કર્મભૂમીના ૩૦ અકર્મભૂમિના પ૬ અને તરધીપાના લવણુ સમુદ્રના અંતરે છે તે. એવે, ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા ૧૦૧ ગ ભજ અપણા ૧૦૧ સમુઈમ દસ્થાનકીયા મલી કુલ ભેદ ૩૦૩ જાણવા. ૪૮ તિર્યંચના ભેદ કહે છે કે ૪ પૃથ્વિકીય સુક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા. ૪ અપકાય સુક્ષ્મ, બાદરા પર્યાય અપર્યાપ્ત ૪ તેઉકાય સુમ, પર્યાપ્તા અપર્યાપ્ત છે ૪ વાઉકાય, સુક્ષ્મ, બકરા, પયામા અપવાસ છે કે વનસ્પતીકાય તેમાં ચાર સાધારણ સુક્ષ્મ, બાદરા પર્યતા અપાતું, અને બે પ્રતેક વનસ્પતીના પાસા, અપર્યાપ્તા મલી ભેદ જાણવા છે ૬ ૧ વિગ લેંદ્રિના પર્યાયા, અપપાસા છે ૨૦ | તીર્થંચ પદ્રિના કહે છે, ગભમુછમ સજ પાસ્તા, અપાતા એવા ૪જલચર ૪ થલચર ૪ બેચરા ૪ ઉરપુરી ૪ ભુજપુરી મલી વીસ ભેદ થયા કુલ ૪૮ ભેદ તિર્યચના જાણવા. ૧૪ નારકીના ૭ પર્યાપ્તા ૭ અપર્યાપ્તા, એવં ૧૪ મી સે જીવના ૫૬૩ ભેદ જાણવા. તેને માત્રસામાં આવતાં હયા, ઇત્યાદિ દશ પદે દશ ગુણ કરતાં પ૬૩૦ ભેદ થાય, તેને રાગદ્વેષથી બમણું કરતાં ૧૧૨૬૦ થાય, તે મન વચન કાયાએ ત્રિગુણા કરતાં ૩૩૭૮૦ થાય. તે કરણ કરાવણ અનુમોદન ત્રી ગુણ કરતાં ૧૩૪૦ થાય તે અતીત અનામત વર્તમાન કાલ ત્રીગુણ કરતાં ૪૦૪૦૨૦ થાય તે અરિહંત: સિદ્ધ, સાધુ, દેવ, ગુર, આત્મા એ છની સાથે ગુણતાં થકાં ૧૮૨૪૧ર૦ મિચ્છામિદુરું થાય છે. એ રીતે જીવને ખમત ખામણાં કરીએ. એ ધર્મનું રહસ્ય છે. સમસ્ત શુદ્ધિ કરવા ભગી સર્વ કિયાના પ્રારંભે તથા પ્રાંત અવશ્ય ઈરિયાવહી કહેવાની ફરજ છે. તે છક્ત વચને જાણવું. બહાં પ્રસંગે અજીવ અરૂપી તથા રૂપીના પ૬૦ ભેદ છે તે ગ્રંથાતરથી જાણવાઈ. પ્ર:-૯૧ કાચુ પાણી ઊશ (ઊન) કરી છકાયની વહણી પીવું તે કરતાં ઠંડુ પાણી વ્રતમાં પીતાં શું હરકત છે? For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy