________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kallassagarsuni
શ્રી જૈનતત્વમાં હું,
ઊ:–૧ અચિંત પાણીની આચરણ શાસ્ત્રમાં છે.”
૨ બીજો આરંભ મેળો છતાં આણંદાદિક શ્રાવકને સચિતને ત્યાગ કર્યો છે, જેથી સમસ્ત સંચીતાશ્રવ રોકાય છે.
૩ કામાદિવિકાર ભાવને શાંત કરનાર ઉશ્ન જલ છે. ૪ સમય સમય જીવ ઉત્પન્ન વિનાશ થવાને અભાવ છે. ૫ અસંખ્ય નદી સમુદ્ર વાવ્ય કુવા તલાવ આદે જળનુ વિરતીપણુ થાય છે. ૬ મુનિરાજ વગેરેના ભાગમાં આવ્યાથી અત્યંત લાભ પ્રાપ્ત થાય છે. ૭ તપસ્યાવંતને ઉશ્ન જળથી વ્યાધિવિકાર ઊઠે નહા, ૮ રસનાઈદ્રિને વિષય વિકાર વિરામ પામે છે. ૯ ઉશ્ન જળ નહી મલવાથી પરિસહ સહન તપ થાય છે.
૧૦ સચિત ત્યાગવાથી તેની મુરછા ઉતરે છે. ઈત્યાદિ ધણુ ગુણ ઉસ જળમાં છે. તે માટેજ ઉ% જળની આચરણ પ્રગટપણે શાસ્ત્રકારે દર્શાવી છે. શેષ મતિ કલ્પના તે વ્યર્થ છે.
ઇહાં શ્રાવકને પણ વ્રતમાં શુદ્ધમાન તૈયાર પાણી મળે તે ઘણું શ્રેષ્ઠ છે. પરંતુ લાભાલાભનો વિચાર ન કરતાં હઠકની પેરે બીજા પ્રસંગે ઘર આરંભ સંસારીક કાર્યમાં ઉશ્ન જળ કરે, પણ વ્રતવાળાને ન કરવુ એમ કુવિ૫ કરતાં વ્રતને અભાવ અનાદર તથા અરૂચી થાય છે. માટે ગૃહસ્થાએ દીર્ધ દૃષ્ટિએ વિચાર કરે. ઇહાં આજ્ઞા પ્રધાન છે, કેમકે ગૃહસ્થ લોકોએ સર્વ પ્રકારના આ રંભ ત્યાગ કર્યો નથી માટે વ્રતાદિ કારણે પોતાના ઘેર શ્રાવકને ઉશ્ન જળ કરવાનો નિષેધ નહી. ઈતિ.
પ્ર–કર અન્વયે વ્યતિરિક્ત તે શું,
ઊ–૧ અન્વયે તે છતે છતે થથા ચત્રપત્ર તથા આરિત તત્ર તત્ર ધર્મ ગતિ. એટલે જ્યાં દયા છે ત્યાં ધર્મ છે. પુનઃ પત્ર પત્ર શીત સ્પર્શ તત્ર તત્ર કરું એટલે જ્યાં શીતલતા ત્યાં પાણી હોય.
૨ વ્યતિરિક્તઅછત અછત થત્ર ચત્ર રચા નારા તત્ર તત્ર ધર્મ નાસ્તિ એ. ટલે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. ચત્ર ચત્ર જીત - માવા તત્ર તત્ર જ્ઞામાર એટલે જ્યાં શીતળતા નથી ત્યાં જળ પણ નથી. એમ સર્વ સ્થળે સમજવું ઈ
પ્રઃ–૯૩ બીજમાં તથા પત્ર વીગેરેમાં એક જીવ કે ઘણું જીવ લાભે.
ઊ:–ત્રણ પ્રકારની ની શાસ્ત્રમાં કહી છે. ૧ સચિતા ૨ અચિતા ૩ મિશ્ર ચોની તે ભૂજલદિ ગે નવ પલ્લવ થાય છે તે બીજથી થાય છે અને સ્વાભાવિક પણ થાય છે. ચોમાસામાં ઠામ ઠામ વનસ્પતી ઉગે છે. લીલ ફલણ વીગેરે થાય છે તે સર્વ પુર્વની ત્રણ ની મધ્યેથીજ થાય છે હવે પ્રતેક વનસ્પતિના લીલા બીજમાં તથા લીલા પત્રમાં સચિતપણું છે તેથી એક કશુ યા એક પત્ર માહે એક અનેક અસંખ્ય જીવ લાભે એ સર્વે એકેદ્ધિ જાણવા. સાધારણમાં અનંત છે સેન પ્રશનમાં જાર પ્રમુખ એક દાણ વિણસેથી નિશ્રામાં રહેલા અને
For Private and Personal Use Only