________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહું.
( ૩૫ )
પ્ર:---૮ વિગલેત્રિ એટલે અરે, તેરેદ્રિ ચારે દ્રિને રસના દ્ર છતાં કેમ
એકલતા નથી.
ઠે.---- દકેિતથી વચન ઉંચાર કરી સકતા નથી પણ મર્દ સ્વરે એલે છે. 2. ઇતિ.
પ્ર:---૯ પાંચ વિદ્રાના ત્રેવીસ વિષય ના સ્વાભાવિક છે. પરંતુ તેથી થતા તેના (૨૫૨) વિકારવš જીવકર્મ અધ કરે છે તે વિકારનું સ્વરૂપ તથા કા શ્રી ભગીન કછે અને તે શી વસ્તુએ ભરેલી છે.
:-૧ શ્રેતેદ્રિનાં ૧૨ વિકાર કહેછે. સચિત શબ્દ રૂ। મયૂર કાકીલ પ્રસુખ ૧ અચિત શબ્દ મુઢગ તાલ પ્રમુખ, ૨ સીત્ર શબ્દ ભેરી પ્રમુખ, ૩ તે શુભ અશુભ ભેદ. હું તે રાગ દ્વેષે ૧૨ ભેઠે શ્રાતે દ્વિના વિષય વિકાર જાણવા કહાં શુભા શુભ સાંભળવુ તે તે ગ્રાતેદ્રિનો સ્વભાવીક વિષય છે, પરંતુ તેને વિષે રાગદ્વેષની બુદ્ધિએ કાનિષ્ટપણે વર્તવુ તેજ વિકાર ભાવ તજવા યાગ્ય છે, એમ સર્વ સ્થળે સમજવુ,
૨ ચક્ષુ દ્રિના ૬૦ વિકાર કહેછે, વધુ પાંચ, તે શુભ રત્નાદિક, અશુભ વર્ણ કેશાદિ મળી ૧૦ તે સચિત્તા ચિત્ત મિશ્ર ભેદે ત્રીગુણ કરતાં ૩૦ ભેદ થાય તે રાગદ્વેષે અમણા કરતાં ૬૦ ભેદ જાણવા.
૩ ધ્રાણેદ્રિના ર૪ કહેછે, સુરભીગધ, દુરભીગધ, બેડુ બેક તે ચિત્તા ચિત્ત મિત્ર ભેદે છુ થાય તે શુભા જીભ કરતાં ૧ર ભેદ થાય, તે રાગદ્વેષે કરી મેડ બેદ રણવા
૪ સેદ્રીના ૬૦ વિકાર કહેછે, પાંચ રસ, તે શુભાશુભ કરતાં ૧૦ સચિત્તાચિત્ત મિશ્ર ગણતાં ૩૦ તે રાગદ્વેષે કરી ૬૦ ભેદ જાણવા, ઈહાં કષાયલા રસ ભેગા ખારા રસને સમાવેશ થાયછે.
૫ પરોટ્રિના ૯૬ ભેદ કહેછે, સ્પરી ૮ હલવા સ્પર્ધા, અર્કતુલ્ય ૧ ગુરૂ તે વજ્રદિક, ૨ મૃદુસ્પર્શ, હુસના ગેમરૂપ, ૩ ખરસ્પર્શ કરવતધાર, ૪ શીતસ્પર્શી હેમ પ્રમુખ, પ ઉક્ષસ્પર્શ, અગ્નિ પ્રમુખ, ૬ સ્નિગ્ધ સ્પર્ધા, ધૃતાદિ, ૭ લુખા સ્પર્શ, રાક્ષાદિ, ૮ તે સચિત્તાચિત્ત મિશ્ર ભેદે ત્રગુણા કરતાં ચેવિસ થાય, તે રૂડા અને ભુંડા કરતાં ૪૮ થાય, તે રાગદ્વેષે કરતાં ૯૬ ભેદ થાયછે, એવ સર્વ મળી પાંચ ઇત્યેકના વિષય ૨૩અને વિકાર પર જાણવા. તે તજે તેને ધન્યછે. શિષ્ય:—પાક્ત પાંચ વિદ્યામાં કામી તથા ભેગી કેછે,
ગુરૂ-શ્રાદ્રિ શબ્દથી અને ચક્ષુત્રિ રૂપથી કામીછે અને સ્પર્શત્રિ, સેતિ, ધ્રાણેત્રિ, એ ત્રણ પાત પેાતાના વિષયની ભાગીછે. વળી,
શિષ્ય: પાંચ ઇંદ્રિયા શી વસ્તુથી ભરેલી છે.
ગુરૂ:—૧ વેકે આકાર તે મળમૂત્ર રક્તમાંસાદિ અશુભ પુદ્ગલાથી ભરેલી છે. ૨ ભાવેદે તે રાગદ્વેષ વિકાર ભરેલી છે. ઇહાં રસનાઇંદ્રના વશવ જીવ પ્રમળ દુઃખી થાયછે માટે તેને ઉપદેશ કરેછે જે
For Private and Personal Use Only