________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
પ્ર-રપ સચિત અચીત ભૂમિ કેટલી હેય.
ઊ–રાજમાર્ગની ભૂમિકા આંગલ પાંચ અચીત્ત પછી હેઠળ રચીત હેય શેરીની ભૂમિ આગળ ૭ અચીત હોય. ઘરની ભૂમિ આંગળ ૧૦ મળમુત્રની ભૂમિ આંગળી ૧૫ ગાય ભેંસ બરૂ પ્રમુખ બેસે ત્યાં આગળ ર૧ ચલા હેઠળ આંગળ ૩ર ની ભાડાની ભૂમિ આંગળ ૭૨ ઈટવા નિ ભૂમિ આંગળ ૧૦૧ અચીત્ત જાણવી. શેષ સર્વ રચીત જાણવી, કેમકે જ્યાં ઉપક્રમ વધારે લાગે ત્યાં વધારે અચીત થાય છે. ઈતિ. પ્ર–૨૬ પાંચ ઇન્દ્રિયનાં નામ અને તેનો વિષય કેટલે છે, નામ
વિષય, ૧ રસના ઈતિ, છહુવા નવ જે જન ઉત્કૃષ્ટ જાણો, ૨ નેત્ર, ચક્ષુ, ઇન્દ્રિ
લાખ જોજન ઝાઝરે ઉત્કૃષ્ટ, ૩ નાસિકા, ધ્રાણેન્દ્રિ નવ જજન ઉત્કૃષ્ટ. ૪ કર્ણ, તેંદ્રિ
બાર જોજન ઉત્કૃષ્ટ પ શરીર, પતિ નવ જજને ઉત્કૃષ્ટથી, જધન્યથી તો આંગળને અસંખ્યાતમો ભાગ પાંચ દિને વિષય હેય હવે વિશેષ સમજુતી આપે છે, તેંદ્ધિ ગરવ શબ્દ જજન બાર સાંભળે, તેમજ વાયુ વેગે નવ જજનથી આવ્યા ખારા ખાટા ઉદગલનું જીદ્વાએ ગ્રહણ થાય, અને નાસીકા નવ જજનથી સુરભી દુર ગ્રહે, અદ્ધિ નવ
જનથી વાયુ વેગે આગ્રહણ થાય, અને ચક્ષુ દિને વિષય એક લક્ષ છેજન કહ્યા છતાં ઘણા લાખ જેજન સૂર્ય બીબને કેમ દેખી શકે છે, તાત, આસરે આપણા ગાઊ ૧૩૦૦ નુ મુર્યવિમાન મહેતુ છે તે સંપુર્ણ મનુષ્યની નજરે નથી આવતું પણ તેના વિમાનના તળીયાને તેજને આભાસ માન ઝલક કાંતી દીસે છે પણ વિમાન જેવડું છે તેવડુ ઢળે ન આવે વળી તેજવંત પદાર્થ વધારે દેખે તે પણ નિષેધ નહી. ઇતિ.
પ્ર:–૨૭ છ કાયનાં નામ તથા ગોત્ર કહો. ઊ:- નામ,
ગોત્ર, ૧ દીથાવર કાય પૃથ્વિકીય ગોત્ર, માટીના જીવ ૨ બંભીથાવર કાય અપકાય ગોત્ર, પાણીના જીવ, ૩ સીપીથાવર કાય . તેઉકાય ગોત્ર, અગ્નિના જીવ, ૪ સુમુઇયા થાવરકાય વાઉકાય ગોત્ર, વાયુના જીવ, ૫ આવસ્યથાવરકાય વનસ્પતિકાય ગોત્ર, વનસ્પતિના જીવ, ૬ જંગમ કાય નામ ત્રસ કાય ગોત્ર, બેઢિ, તેરે,િ રેઢિ,
પંચદ્ધિજીવ, એ રીતે છકાયનાં નામ ગોત્ર જાણવાં, જેમાં સાત નરકનાં નામ ગોત્ર છે તેમ એ પણ જાણવાં,
For Private and Personal Use Only