________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસ પ્રહ,
૩૮ દહીને મેળવ્યા પછી બે રાત્રિ વિત્યા કેડે અભક્ષ થાય, આજ પ્રભાતે મેળવે તે પ્રહર સેળ થાય અને આજ સાંજે મેળર્વે તે પ્રહર બાર થાય પછી અભક્ષ છે.
૩૯ દેવદર્શન દ્રવ્યપૂજા કરી ઘંટા વજાડવી તે હર્ષની રૂઢી છે.
૪૦ પિસહવાળે શ્રાવક ઇરિયા સુમતિ સાધતે ધર્મ અરથે ઇચ્છા પ્રમાણે ક્ષેત્રભૂમિ જાય, ગામતરે જાય, સે હાથ ઊપરાંત જવાથી ઈરિયાવહી ગમણાગમણે આવવું અને સામાયક મળે તો સો હાથ ઉપરાંત કહ્યું નથી,
૪૧ વીરપ્રભુ પહેલાં ઘણું દુકાળ પડયા છે પણ શાસ્ત્રાનુસારે બાર વરસની દુકાલી ત્રણવાર પડી છે.
૪૨ જીવને કેઈનું દેવું હોય તે આપે કર્મથી છુટે, તથા તપ સઝાયાદિલ્દી કર્મ નિર્જરાઈ વગર આપે છુટે.
૪૩ મધ, મદીરા, માખણને વિષે બેરેદ્રી જીવ ઉપજે, તથા વાસીમાં પણ બેકી જીવ ઉપજે અને વિદલ ગેરસમાં બેઢિયાદિક બ્રશ જીવ ઉપજે, અને તિર્યચના માસમાં તે એકેદ્ધિ બાદ૨ નિગોદરૂપ તથા બેકી જીવ ઉપજે, અને મનુષ્યના માંસમાં તે બાદર નિગદીયા તથા બેરેંદ્ધિ તથા સમુર્હમ મનુષ્ય જીવ ઉપજે યેગશાસ્ત્રમાં પણ અનંતા નિગદીયા કહ્યા છે.
૪૪ સ્ત્રી તથા સચિત્તને અનંતર અને પરસ્પર સંધ વચમાં એક બે પુ. રૂષ હોય ત્યાં શુદ્ધિ લાગે, ત્રણથી ન લાગે. - ૪પ થાપનાચાર્યની પડિલેહણા કરતાં પસહ વિના છુટા શ્રાવને પડિલેહેણ પડિલેહાવોએ આદેશ માગો નહી પડિલેહણ કરૂં એમ આદેશ માગ, મુહપની પ્રમુખ વસ્ત્ર પડિલેહીને પછે થાપનાચાર્યની પડિલેહણા કરવી.
૪૬ કેઈક ચારિત્ર લેઈ તથા બ્રહ્મવત રહીને કર્મવશે ભંગ કરે તે લધુ કર્મ જાણ. કારણ કે વ્રત લેતાં શુભ પ્રણામ થવાથી, અને કેઇ વ્રત ભંગ ભયથી વાત જ નહી તે ભારે કમી જાણ
૪૭ સ્થલીભદ્ર કેસ્યાના ઘેર રહ્યા, સજજાતર આહાર કર્યો તે આગમ વ્યવહારી ભણી જાણવું.
૪૮ પાસસ્થાદિ દિક્ષીત ૧-૨-૩ પર પર શુદ્ધિ સાધુ ગણમાં કહેવાય, તે ઉપરાંત પાસસ્થાદિકની પરંપરા દિક્ષીત સાધુ ન કહેવાય,
૪૯ જુગલીયાંને આહાર પહેલે આરે તુવર એટલે, બીજા આરે બેર જેટલે, ત્રીજા આરે આંબળા જેટલે, તે તુવર, બેર, આંબળાં તે આરા પ્રમાણે જાણવાં,
૫૦ સાગારી અણસણ કરતાં અનશ્મણ ભેગેણે આ આગાર તથા જઇ મેહુક્કપમાઓ તે ગાથા સહિત કહેવું
પ૧ રાયપણી સૂત્રમાં સુર્યભ વિમાને ભમરાદિક જીવ કહ્યા છે તે પૃથ્વિ કાયરૂપ જાણવા, સ્યા માટે જે દેવકમાં વિગતેંદ્ધિ નથી, પન્નવણાપદે વિગલેકિ નિષેધ્યા છે માટે,
For Private and Personal Use Only