________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહ,
કૃષ્ણા થાય, તેમની માતાએ સ્વપ્રમાં તેમજ દીઠા છે માટે
૩ કેવળજ્ઞાની સાઘ્ધિ છદમસ્થ સાધુને ન વાંદે, તેમજ તે સાધુ કેવળી સાલ્વિને પણ ન વાંદે, પુરૂષ પ્રધાન માટે.
૪ ક્ષુ વિકલ જે અધ તેને કેવળ જ્ઞાન ઉપજે
૫ ઔષધમાં વિષવાળી વસ્તુ આવે તે ઐષધ બુદ્ધિએ ભક્ષછે, અને કામ વિકાર બુદ્ધિએ અભક્ષ છે.
( ૨૩ )
૬ અષ્ટાત્તરી સ્નાત્રે જગત્યથી સ્નાત્રીયા ૮ હાય.
૭ મિથ્યા દ્રષ્ટિ ઇચ્છા વિના તપ કરે તે અકામ નિર્જરા, અને કર્મ ખપાવાની અભિલાષાએ તપ કરે તેા સકામ નિર્જરા અલ્પ થાય, સમક્તિ સહિત ઘણી નિર્જરા થાય.
૮ દેશવિરતિ, સર્વ વિરતિ તે દ્રવ્ય ધી ચિત્તના સંધઢેથી અને ક્ષેત્રથી ૧૦૦ હાથ ઉપરાંત ગમન કરવાથી ઈરીયાવહી કહે.
૯ છપ્પન દી કુમારી કહી તે ભુવનપતીની કુમાર ક્રીડા કરેછે તેથી જેમ અસુર કુમારદિકની સંજ્ઞાછે તેમ કુમારી સંજ્ઞાછે, પરંતુ કુમારી નહી.
૧૦ પાષધ મળ્યે ભાજનના અક્ષર શ્રાદ્ધ પ્રતિક્રમણ ચુરણી તથા પચાસકની ચરણીમાં છે.
૧૧ ઉપધાન વહ્યાની શ્રદ્ધા ન રાખતાં ભણે તે અનંત સસારી જાણવા ૧૨ ગુરૂને વઢણા કરતાં મુહુત્તિ ચરવલા ઉપર અથવા ભૂમિ ઉપર થાપવી, પણ બેસવાનું આસન જે કટાસણા ઉપર સુકવી નહી
૧૩ ખાટી છાશ મિઠી છાશ, ઉષ્ણ જળ, ઠંડુ જળ, ખારૂં, મીઠું જળ, ગાયનું દુધ, ભેંસનું દુધ, દહીં, ધી, છાશ, એકજ દ્રવ્ય ગણાય, નામ સ્વાઢ વદિ ફેરથી જીદુ દ્રવ્ય ગણાય.
૧૪ ગગા નદી છઠ્ઠું આરે રથ પથ પ્રમાણે રહેશે. બાકીની ચાઢ હુજાર નદીચા તાપે કરી સુઇ જશે.
૧૫ ગવાર ચણા મેથી પ્રમુખ વિઠ્ઠલની ભાજી તે પણ વિઠ્ઠલ જેવી જાણવી તેમાં કાચુ' ગારસ એટલે છાશ દુધ દહીં ન ખપે.
૧૬ જન્મ મરણુ સુતક ન્હાયા પછે પ્રભુ પૂજા કરવાનુ નિષેધ જણાતુ નથી. ૧૭ કોઇ શ્રાવકે સામાન્યપણે રાજન ઉપરાંત જવું નિષેધ કર્યું છે. છતાં ધર્મ કાર્યે અધિક ભૂમિ જાય પણ ત્યાં સસારીક કામ ન કરે, પચ્ચખાણ અત્રતનાં થાયછે માટે જાય.
For Private and Personal Use Only
૧૮ જથ્થજલ તથ્થવન જ્યાં જળ ત્યાં સાધારણ પ્રત્યેક વનસ્પતિ હાયજ ઘડા પાણી વાવરે તેને જળ વનસ્પતિ મેહુની વિરાધના થાય, પણ વનસ્પતિના વ્રતના ભંગ નહી.
૧૯ પાસસ્થાદિકની પ્રતિષ્ઠિત પડિમા પૂજવા વાંઢવા ચેાગ્ય છે પણ પાસસ્થાર્દિક વાંઢવા ચાગ્ય નથી,