________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
૬૧૩૧૬ મ
:-દ્વાર સાખાના આઠ ભાગ કરી ઉપરના આડમે ભાગ મુકો દેશને સાતમા ભાગના ફરી આર્ડ ભાગ કરવા તેમાંથી આડમાં ભાગ મુકો. ને સા તમા ગજાસ ભાર્ગ પ્રકારવડે દૃષ્ટિ મેળવી શ્રેષ્ટ છે. સેન પ્રને પણ એમજ જણાવ્યુ છે. હવે સમ ચતુર પપ્પાસન તે એક ઢોચથી ખોજા ઢીચણૢ સુધી ઢારી માપી લ્યે, ફેર ડાબા ઢીચણથી જમણા ખભા સુધી ત્રીજી' જમણાઢીચણથી ડામા ખભા સુધી ચેથુ પ્રભુના નીચા સ્થળથી મસ્તક સુધી સર્વ માપ સરખું હોય તે સમયેસ કહીએ. ઇટ
પ્રઃ-૩૦૦ પ્રતિષ્ઠાદિ મુહુર્ત્ત તથા શુભા શુભ ચગેની સમજુતી ટુકામાં
અતાવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:-મુદુર્વા મુદ્દાનિ જીરું ॥
અથ મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જે શુકલ પક્ષ શુક્ર, બુધ, સોમ, ગુરૂવાર, मात्रादि पंच मासे, शशि धवल गते शुक्रसोम्यंदुजीवे.
પુણાતે ૫–૧૦=૧૫ જયાતે ૩-૮-૧૩ તીથી વૃષ, સિંહ, વૃશ્વિક, કુંભ લગ્ન. बारे पूर्णा जयारूपा तिथि प हरिमेवृश्विके कुंभ लगे
રહણી, પુષ્પ, ત્રણ ઉતરા, ભૃગમર, પુનરવત્રુ, હસ્ત ધનેષ્ટા, મુલ, અનુરાધા धातापुष्पोत्तरात्रय मृगादितिको वासवे मूलमैत्रे
રેવતી, અધતી, સ્વાતી એ નક્ષત્રે સ્થાપના પ્રતિષ્ઠા થાય છહાં ગુરૂ તથા શુક્રના અસ્ત જોવા.
पौना बन्योनिलक्षे त्रिदशगुरुसदा स्थापनं वा प्रतिष्टा ॥ १ ॥
વળી લગ્નશુદ્ધી ગ્રંથમાં માગસર, અષાઢ કહ્યા છે, કોઈ ઠેકાણે શ્રાવણ પણ છે. પરંતુ અધિક માસ લેવે નહીં.
તીથિયા મુદ્દે ૧૦ થી વદ ૫ સુધી પણ કહી છે. આરસિદ્ધિમાં ભેમવાર વર્લ્ડ બીજા વાર લાંધા છે. મધા, શ્રવણ નક્ષત્રાદિ પણ કહ્યાં છે. હવે એમ જોગ ન બને અને દેવ સ્થાપન કરવાની ઉતાવળ હેાય અને શુભ લગ્ન મુહુર્ત સારૂ ન મળે તો લગ્નશુદ્ધિ પ્રકરણ તથા નાચંદ્ર ટીપ્પણમાં છાયા લગ્નનીવિધી કહ્યા છે; તેના અનુસારે સુહુર્ત કરવું.
नद्यथा न तिथि नच नक्षत्रं, नवारो नच चंद्रमा, नग्रहौ पग्रहाचैव, बायालज्ञं प्रशस्यते ॥ १ ॥
તેની સમજુતી આપે છે, કોઇ પુરૂષ સૂર્યને પુષ્ઠ ઇ ઉભા રહી. છાયાથી પગલાં ભરે તે વાર પ્રમાણે સમજવુ. અથવા સાત આંગલના શકું મુકે તેની તેની છાયાધી છાયા જોવી તે આંગળ ભરવાનાં કહે છે, વિવારે આંગલ ૧૧ સેમવારે આગળ ૮૫ ભેામે ૯ બુધે ૮ ગુરૂવારે ૭ શુકરે ૮૫ સનીવારે ૮ એ રીતે સરખી જમીન ઉપર પાટીયાનો શકુ મુકીને આંગળની છાયા જોઇ મુહુર્ત
For Private and Personal Use Only