________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહ
(૨૬૩ )
લાખ વરસ અધિક ભુવનપતીને એક સાગર અધિક એરેદ્ધિતુ માર વરસ તે ફેન્દ્રિતુ. આગણપચાસ દીવસનુ ચારેતેનુ છ માસનું ઉત્કૃષ્ટી જાગવુ. હવે જંગન્યથા પૃથ્વિકાયાદિ દશ ડૉડકે અંતર મુહુર્ત્ત આયુ સ્થિતિ હોય. ૧૩ શેષ કેવતા ૧ નારકીને દશ હજાર વર્ષ આયુ સ્થિતિ જગન્યથી જાણવી. હાથી, સિંહ, અષ્ટાપદ પ્રમુખનું આયુ મનુષ્ય સરખું હેય, અને ઘેાડા વેસર પ્રમુખનું મનુઅને ચેાથે ભાગે હોય, ગોડરી મકરા શિયાલ પ્રમુખનું મનુષ્યને આડમે ભાગે હાય, ગાય ભેંસ ઊંટ ગધેમ (ગધેડું) પ્રમુખનુ મનુષ્યને પાંચમે ભાગે હાય, કૃતરાં પ્રમુખનુ મનુષ્યને દશમે ભાગે આયુષ્ય જાણવું, ઇત્યર્થ.
પ્ર:---૯૮ વનસ્પતિ તથા ત્રસકાયનું મીજ સ્થાન શું ? તથા છકાય જીવાની ઉર્પાત્ત સ્થાન કર્યાં સુધી છે ?
ઉઃ—૧ અગ્રણીજા: જેના અગ્ર ભાગે ખીજ છે તે કાદિ ૨ મુલ ખીજા:-મુલને વિષે ખીજ છે તે કબલદે. ૩ પર્વ ખીજા: પર્વમાં બીજ તે ઇક્ષુ (શેલડી) દે ૪ સ્કુલ જ—સ્કંધને વિષે બીજ તે વડ પ્રમુખ ૫ મીજ રૂહા--મીજ વાવ્યાથી ઉગે તે સાલીગાદિ ૬ સમુ”િમાજેવુ બીજ દીઠામાં આવતું નથી તે ત્રણ લાદે જાણવા એસ દશવૈકાલિક ચતુર્થા ધ્યેયનથી જાણવું
હવે ત્રસકાય શ્રી કહે છે.
૧ અડજા:-ઇંડાથી ઉત્પન્ન થયેલા કોકીલકંઠે ર્ પાતજા—માલ કાજ ઉપજે તે હાથી પ્રમુખ જાણવા, ૩ જયુજા-ગર્ભના વેષ્ટતે કરી વેછે તેમ નુષ્ય ગામહીયાદિ ૪ રસજા:-ધો પ્રમુખ ચલીતરસથી ઉપજે તે બેરેતિ આદિ ૫ સંસ્વેદજા: પરસેવાથી થાય તે માલાખાદિ જાગવા, ૬ સમુચ્છમા—શ્રી સજૉગ વીના ઉપજે છે તે મક્ષીકાઢે, ૭ ઉમિકાઃ—ભૂમિ એકદંત ઉપજે છે તે તીડપ પતંગાદેિ, ૮ એપપાતિકાઃ—જે ઠેકાણે અવતરવું હોયતેજ ઠેકાણે એકદમ પ્રાપ્ત થઈ ઉત્પન્ન થાય તે દેવનારી જાણવા. દાંત
હવે છકાયની ઉત્પત્તિ સ્થાન કહે છે.
પૃથ્વીકાય, વાઉકાય ત્રણ લોકમાં છે. અપકાય સાત નર્કથી ખારમાં દેવલોક સુધી છે, વિગલેંદ્ધિ ત્રીછા લાકમાં છે. અગ્નિકાય મનુષ્ય ક્ષેત્રમાં છે. બીજે નહી પચેડી ત્રણ લેાકમાં છે. સીદ્ધસીલા ઉપર તા સિદ્ધ ભગવાનની છે સુક્ષ્મ થાવર તેા ચૈાદ રાજમાં ભરેલાં છે. એમ જ્ઞાનીનાં વચન સુણી નિકની અ ધારી રાત તિરિયચ તારાની રાત મનુષ્ય ચાંદણી રાત, અનુભવ રૂપ સુર્ય તેજવંત આત્મજ્ઞાની પુરૂષા પોતાના ઘામાંજ રત્નત્રયરૂપ રાંધી જોઇ રહ્યા છે. જેથી અણુ નજીક આવ્યાથી પણ વિષ્ટાથી ખરડાએલા વસુની પેરે કાયાને છેડી દેછે. પણ ખેદ ધરતા નથો એહુવા અધ્યાત્મો પુરૂષાને ધન્યવાદ છે. ઈ.
પ્રઃ— મુલ નાયક પ્રભુની દૃષ્ટિ દ્વાર સાખાના ક્યા ભાગે સ્થાપવી, તથા પદ્માસનનું માપ કેમ થાય.
For Private and Personal Use Only