________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
શ્રી જનતત્વસંગ્રહ,
sy
-
રાધી, નિરપેક્ષ, ત્રસ જીવને સંક૯પી ન હણુ ઇત્યાદિ હિંસા નિષેધરૂપ સમ્યકત્વ સહિત અધ્યવસાય જે જાણે આદરે પાલે એ ભાંગે વાૉતાને પાંચમું ગુણઠાણું લાભે હાં સમકિત સહિત નોકરી કરે તે પણ તેમાં જ જાણવા તે દેશે કહ્યું પુર્વ કેડી કાલમાન જાણવું. અપચ્ચખાણી કષાયના લપશમ ભાવથી એ ગુણઠાણું પ્રગટ થાય છે, આર્તરૂદ્ર ધ્યાન મંદ હોય ધમાં ધ્યાન તે દેશ વિરતિની અધિકતાએ અધિક હોય.
૬ પ્રમત્ત ગુ. જેમાં મદ વિષયાદિ પાંચ પ્રમાદે કરી ચારિત્ર મલીનાથવસાય હેય, અપ્રમત્તની અપેક્ષાએ અનંત ગુણ હીન મલીન જાણવું, અને દેશ વિરતિની અપેક્ષાએ અનંત ગુણ વિશુદ્ધ હોય. અંતર સુહુર્ત કાલમાન પ્રત્યા
ખ્યાની કવાયના પશમથી વા રાગ દ્વેષની પરણતી ઓછી થવાથી પુદગલ બ્રહ્મા છુટી જવાથી આમ લાવ લાવી રહ્યા છે, પરંતુ પાંચ પ્રસાદને ઊદય હોવાથી પ્રમાદ ગુણઠાણું કહીએ અતર મુહુર્તથી અધિક પ્રમાદ પણ વર્તતો નિચે પડી જાય, અને એથી વધારે પ્રમાદ રહિત પણે વર્ત તો સાતમે ગણુઠાણે ચઢે છે, આર્તધ્યાનની મુખ્યતા છે. ધર્મ ધ્યાન મધ્યમ છે અવશ્ય આવસ્યકાદિ વ્યવહાર કિયા કરે છે.
૭ અપ્રમત્ત ગુરુ પાચ પ્રમાદ રહિત અનંત ગુણ વિશુદ્ધ નિશ્ચય ચાર સ્થિરતા રૂપ જે અધ્યવસાયે તે અપ્રમત્ત સંયત ગણઠાણ અંતર મુહુર્ત કાલમાન, અધ્યવસાયને ફેરફાથી પડીને છેડે જાય, વલી સાતમે આવે, એમ હીંડોલારૂપે જાણવું આખા શુધો સાતમાને સર્વ કાલ ઊ ણે બે ઘડી કરતાં વધે નહી, શેષકાલ સર્વે છડાને જાણો, આવસ્યકાદિ વ્યવહાર કિયા નથી. નિરંતર ધ્યાન પ્રવૃત્ત હોય,
૮ નિવૃત્તિ ગ૭ વા. અપૂર્વ ગુ૦ અપૂર્વ ભાવ પ્રાપ્ત થાય છે તે ઊપમ તથા લાયક ભાવે થાય છે તીહાં ક્ષાયક ભાવે એ ગુણ થાય છે. તે તે સત્તાબંધ ઊદયથી ક્ષય કરતા જાય છે. વલી ચઢીને કેવલ જ્ઞાન પામે છે, અને ઊપશમવાલો તે અગીયારમા સુધી ચઢીને પાછો પડી જાય છે. ફરી ક્ષાયક ભાવે ચઢેતે પડે નહીં. ઇહ શુલ ધ્યાન પ્રગટ થાય છે. શ્રત જ્ઞાનના બલબી વચાર કરી દયાન કરતાં ભેદ જ્ઞાન અનુભવ જ્ઞાનરૂપ સુર્યોદય પ્રકાશ પ્રગટ થાય છે જડ ચેતન વિરક્ષાગ કરે છે, અતી વિશુદ્ધ અધ્યવસાય થાય છે, ચારિત્ર મેહનીની પ્રકૃતિને ઉપશમાવા તથા ખપાવા સારૂ જેણે અતી વિશુદ્ધ અધ્યવસાયે કરી વીર્ય ઉલ્લાસ ધર્યા છે. એક સમયે અનેક જીવ ગુણઠાણે ચઢયા તે શુદ્ધ શુદ્ધતરાદિક અધ્યવસાય ભેદે કરી નિવૃત્તિ કહેતાં ફેરફાર હોય તેથી નિવૃત્ત ગુણઠાણુ કહીએ, કલમાન અંતર મુહુર્ત છે અપૂર્વ આત્મણની પ્રાપ્તિ થાય છે,
* ૯ અનિવૃત્તિ ગુરુ વા. બાદર સપરાય ગ–અનેક જીવ એક સમયે ચઢે તેને અધ્યવસાય ફેરફાર ન હોય તેથી એનું નામ અનિવૃત્તિ કહીએ, ઇહાં કષા
For Private and Personal Use Only