________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતવસંગ્રહ,
( ૧૭ )
વંતને શુમ્ય છે, પરંતુ ભવ્યજીવોને રમણ કરવા, ધારવા, વિચારવા કાંઇક સ્વરૂપ સમજવા મુજબ લખીએ છે. જે પણ જીવના અસંખ્યાતા અધ્યવસાય સ્થાનક જે હે અસંખ્ય ગુણ સ્થાનક હોય, તે પણ સ્થલ વ્યવહારે ચાદ ગુણઠાણું કહ્યા છે તે કર્મ ગ્રંથાદ શાસ્ત્રાનુસારે જાણવાં. એકકી ૧ સુક્ષ્મ, ૨ બાદર, ૩ બેરેંદ્રી, 8 તેરેંદ્રી, પ ચારેકી, ૬ અસંની પચેકી, ૭ નીપચેંકી એ સાત પર્યાપ્ત અપર્યાપ્ત મલી જીવના ચિદ ભેદ જાણવા, એહવા - ને વિષે ગુણઠાણ ઉતારે છે.
૧ મિથ્યાત્વ ગુજરાત --છ વચનથી વિપરીત કણી છે જેમ ધંતુરાનાં બીજ ખાધે શકે સ્વેત વસ્તુને પીત વણે જાંણી અંગીકાર કરે તેમ મિથ્યાત્વ મેહનીના જોથી સંસાર ભમતાં જીવને અનાદિ મેહુ લક્ષણ અિધ્યાત્વ સર્વદા છે પરંતુ જે પ્રગટપણે કુદેવાદિકને વિષે રસુદેવાદની બુદ્ધિ એજ મિથ્યાત્વ ઊદયને ગુણસ્થાન કહીએ. વ્યવહારરાશી વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિવાલ જીવોને પ્રથમ ગુણસ્થાનવાલે કહ્યું. નતુ અવ્યવહાર રાસતિ છવ, અવ્યક્ત મિથ્યાત્વી: પરંતુ કર્મ ગ્રંથાભિપ્રાચે તે અવ્યક્ત અવ્યવહારરાસી સુક્ષ્મ નિગેદને વિષે પણ અક્ષરને અનંત ભાગ હેવાથી પ્રથમ ગુણઠાણ વાસી કહીએ. એમ સુચવ્યું છે, માટે બહુ મુત કહે તે ખરૂ, ઈહાં અભવ્યને પણ મિથ્યાત્વ ગુણ સ્થાનક હોય પરંતુ તેને બીજી ગુણસ્થાનક કોઈ કાલે પ્રાપ્ત થાય નહી, તે અનાદિ કાલમાન જાણવું
૨ સાસ્વાદન ગુરુ-અનંતાનુ બંધીયાના ઉદયથી ઊપશમ સમિતિ ક્ષીરના સ્વાદ સરખે ભાવ કિવ ગુણઠાણ પામ્યા પહેલે જે હોય તે સાસ્વાદન સમ્યગ કરી ગુણ ઠાણુ કહીએ તેનું છે આવતી કાલમાન જાણવું તે ભવ્ય જીવને હેય. * ૩ મી ગુર–શ્રિ હનીના ઉદયથી છન વચન ઊપર રૂચી અરૂચી બેહ ન હોય એહવા જે અવ્યવસાય તે મિશ્ર દ્રષ્ટી ગુણઠણ કહીએ. જેમ ધોડી ગદ્ધાના સાથી જયંતર ખચ્ચર ઉત્પન્ન થાય છે તેમ રામકિત અને મિથ્યાત્વ એકત્ર ભાવ વર્તવાથી મિશ્રગુગ કહીએ અંતર મુહુર્ત કલમાન છે.
જ અવિરતિ રમ્ય દ્રષ્ટી ગુરુ વરતગુરુ તો છતો પણ અપ્રત્યાખ્યાના વર કથાઓ કરી આવી ને નાકે છે કે ઉપરીક ક્ષયપશમીક એ મહેલે એક તત્વરૂથી રૂપ સમકિત પામીને જે જે અધ્યવસાએ જીન વચન યથાવસ્થિત પણે પરિણમે તે ચેાથુ ગુણઠાણ કહીએ, તેનુ છાસઠસાગર અધિક કલમાન જાણવું. અર્ધ પુદગલ પરાવર્ત શેષ સંસાર રહે તે જીવને એ ગુણઠાણ આવે, બીજાને ન આવે. પ્રથમ સમકિતના વિષયમાં વિસ્તારથી વ્યાખ્યા દર્શાવી છે માટે અને બસ છે.
૫ દેશવિરતિ ગુરુ સાવઘ યોગની એક દીસે વિરતિ કરે, જેમ, નિરાપ
For Private and Personal Use Only