SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિન એન્દ્રપર્વના ગામેગેયગાનોનાં ઈન્દ્ર,પાવમાન પર્વનાં ગ્રામેગેગાનોના દેવતા સ્વયંપવમાન સોમ છે એ જ પ્રમાણે આરણ્યકાંડ અને ઉતરાર્ચિકકાંડનાં દેવતા માનવામાં આવે છે કે આ ઉપરાંત તેઓ સંવનની દષ્ટિથી, વ્યક્તિગત સામી દષ્ટિધી. ભકિતઓની દષ્ટિથી, છન્દની દષ્ટિશ્રી અને સામના કુષ્ટાદિ સ્વરોમાં વિચારથી પ્રાણ દ્વારા જ સ્વરને સિદ્ધ કરવામાં આવે છે. આ થિન દ્વારા સર્વે કામનાઓ. સિદ્ધ થાય છે. તેથી જે રૂપ પરમેશ્વરની ઉપાસના કરે છે તે દરેક કામનાઓને પ્રાપ્ત કરે છે, તેથી જ વેદિક સાહિત્યમાં કુ સ્વરનાં સંયોગને દામ્પત્ય તરીકે વર્ણવવામાં આવે છે. ત્યાં ફ પત્નિ અને સ્વર" પતિ છે. સુધમાં ઉગીથની ભાવના દ્વારા ઉપાસનાની રજૂઆત છાંદોગ્ય ઉપનિષદ્રના પ્રથમ રાધ્યાયમાં છે. વાનરૂપ ઉથની ઉપાસનાનું પણ વર્ણન છે. વ્યાન જ પ્રાણ અપાનની સંધિ છે. ગવાની પદ્ધતિ : શ્વાસ લીધા વગર અને શ્વાસ છોડયા વગર સામગાન કરવું જોઈએ. એ બાબત અત્યંત સ્પષ્ટ છે કે સામગાનમાં મનની એકાગ્રતા જરૂરી છે તે માટે શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા બંધ કરવામાં આવે છે. શ્વાસ–પ્રશ્વાસની આ સમતાને જ સામે કહે છે. આ ઉદ્દગીથમાં પણ '', '' અને '' એ ત્રણ અક્ષરો છે. 'ડ' પ્રાણ છે, કારણ કે પ્રાણથી જ ઉપર ઉઠવાની ક્રિયા થાય છે, વાણી '' છે, કારણ કે તે શબ્દનું ઉચ્ચારણ કરે છે અને '' અન છે કારણ કે તેમાં સંપૂર્ણ સંસાર સ્થિત છે. આ ત્રણ અક્ષર ક્રમશઃ ઉધત થવું, ગાવું અને સ્થિત થવું, ક્રમશઃ પ્રાણ, વાણી અને અન્નનું પ્રતીક છે. ઉગીથમાં અય અનેક પ્રતીકોનો પણ ઉલ્લેખ છે.પ કે ધી '' છે, અંતરિક્ષ " છે તેમજ પૃથ્વી '' છે. આ પ્રતીક દારા પણ ઉપર્યુક્ત અર્થઘટન થાય છે, આકાશ સર્વેથી ઉપર છે તેથી '' છે. વાયુ દ્વારા વાણી ઉચ્ચરિત થાય છે તેથી અંતરિક્ષ 'જી' છે, તેમજ તે બધુ જ પૃથ્વીમાં આશય પામે છે, તેથી તે "જ છે. અન્ય ભાવનામાં આધિદૈવિક દષ્ટિધી આદિત્ય જ ‘વ’ છે. વાયુજ' છે અને અગ્નિ '૪' છે. તેમાં પણ ઉપર્યુક્ત અર્થ જ પ્રગટ થાય છે. આ ઉદ્ગથનાં ત્રણ અક્ષમાં ત્રણ વેદાની ભાવના કરવામાં આવે છે. તેમાં સામવેદ'ત્ત છે, યજુર્વેદ '' છે, તેમજ ઋગ્વ' છે. વાસ્તવમાં સામને 'રૂ'ની પ્રતીક કહીને સામવેદીઓની શ્રેષ્ઠતાનું કઘન છે, જ્યારે સામગાનનો આધાર વેદ છે. તેથી તેનું નાં રૂપમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે." ૩૮૯ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy