SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરમાંથી જે તત્ત્વ બહાર નીકળી જવાથી શરીર મૃત થઈ જાય તે પ્રાણ તત્ત્વ છે, વ્યક્તિગત આત્મારૂપે એક—એક શરીરમાં રહેલો છે, તે જ બ્રહ્મ છે, તેથી 'પ્રાણ બ્રહ્મ છે' તેમ અગ્નિદેવ કહે છે. ક જ ખ' છે તેનો અર્થ એ છે કે, જે અલ્પ, આસક્તિ જન્ય અને વિષયની અપેક્ષા રાખનાર છે, તે સુખ નહીં; પરંતુ 'આકાશ'ની જેમ જે વિશાળ, અમર્યાદિત, નિર્લેપ, નિરપેક્ષ, સ્વયંપર્યાપ્ત છે તે. આથી 'સુખ'નો અર્થ આનંદ છે, જે બ્રહ્માનંદ છે, બ્રહ્મ આનંદમય જ છે, અહીં 'ખ' એટલે 'આકાશ' ને પ્રકૃતિનો ભાગ હોવાધી જડ છે અને પંચમહાભૂતમાંનું એક તત્વ છે. તેથી જે સચરાચર સૃષ્ટિનું નિમિત્તોપાદન કારણ બ્રહ્મ સાથે તેનું અભિન્નત્વ ફેવી રીતે ગણી શકાય. તેનો જવાબ એ છે કે; આકાશ આનંદમય છે, તેથી પ્રકૃત્તિનો ભાગ ન ગણાય કારણ કે આનંદ હંમેશાં ચૈતન્યનો ગુણધર્મ છે. તેથી ચૈત્યયુક્ત આકાશને બ્રહ્મ કહેવામાં કાંઈ વાંધો નથી. એ જ પ્રમાણે જે ચૈતન્યયુક્ત હોય તે ભૂતાકાશ હોઈ જ ન શકે. તેથી અહીં આકાશનો અર્થ "ચદાકાશ છે. જે પ્રકૃતિનો માગ નથી. ચિદાકાશજડ નથી, પરમ ચૈતન્ય છે, પરન આનંદનું મૂળ છે, તે જ બ્રા છે. તેથી આકાશ બ્રહ્મ ગણવામાં દોષ નથી.૧૯ સોન્દ્રસ્મિનો ચાર મહાવાકયમાં સમાવેશ થતો નથી, પરંતુ તેમ છતાં તે ય.૨ માત્રાંકવો જેટલી જ શ્રેષ્ઠતા ધરાવે છે અને જવ બ્રહાનાં અદ્વૈતને વ્યક્ત કરે છે, આ વાકયને ભાગ–ત્યાગ લક્ષણ દ્વારા સમજાવવામાં આવે છે. (૧) સ: સર્વજ્ઞતા, સર્વશક્તિમત્ત વગેરે ગુર્ણોથી યુક્ત બ્રહ્મ એટલે કે ઇશ્વર, 'સઃ' પદનો વાચ્યાર્થ છે. શુદ્ધ બ્રહ્મ ‘સઃ' પદનો લક્ષ્યાર્થ છે. (૨) મદમ્ :- અલ્પજ્ઞતા, અલ્પશક્તિમત્તા વગેરે ગુણોથી યુક્ત અવિધા સહિત બ્રહ્મ એટલે કે વ ૧ પદનો વાચ્યાયં છે. શુદ્ધ બ્રહ્મ 'મન' પદનો લક્ષ્યાર્થ છે. બન્ને પદનો શુદ્ધ પ્રહા` અર્થ લઈ અન્ય અર્ધનો ત્યાગ કરવામાં આવે છે. ભાગ-ત્યાગ-લક્ષણાપૂર્વક બંન્ને પદનો બ્રહ્મ' અર્થ નિષ્પન્ન ચાય છે. તેથી બન્ને પદની એકતા સિદ્ધ થાય છે. (૩) અસ્મિ :— પ્રથમ બન્ને પદને જોડનાર પદ છે. આ પ્રમાણે જ્ઞ: અમ્ લત્તિ એટલે કે હું (જીવ) તે (બ્રહ્મ) છું. આ મહાવાકય દ્વારા જીવ બ્રહ્મની એકતા સિદ્ધ થાય છે. ૩૨૧ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy