________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાય સ્વરૂપ દર્શક કોઠો કષાય | ક્રોધ |માન | માયાલોભ ગુણનો ઘાત, સ્થિતિગતિ અનંતા પર્વતની પત્થર | કઠણ કિરમજી| સમ્યક્ત્વ |દગી નરક નુબંધી તડ નાસ્તંભ વાંસના રંગ
સુધી જેવો જેવો | મૂલજેવી જેવો
અપ્ર- પૃથ્વીની હાડકા | ઘેટાના ગાડાના દેશવિરતિ ત્યાખ્યા| તડ જેવો | શિંગડા મરી નીય |જેવો જેવી જિવો
એકવર્ષ સુધી તિર્યંચ
પ્રત્યા- રેતીમાં લાકડા | ગોમૂ- દિવાની સર્વવિરતિ ખ્યા- કરેલી જૈિવો | ત્રિકા મેષ રેખા
જેવી જવો જેવો
૪ભાસ સુધી | પ્ય
માસ મન
નીય
| પંદર
દિવસ
સંવ- પાણીમાં નેતરની ઇન્દ્ર હળદળ યથાખ્યાત લન કરેલી |સોટી |ધનુષ્યનીના ચારિત્ર
રેખા |જેવો રેખા રિંગ ! જેવો જિવી જેવો
સુધી
નોકષાયચારિત્રમોહનીયના ભેદ (હાસ્યાદિ ષટ્રક) जस्सुदया होइ जिए, हास रई-अरइ सोग भय कुच्छा । सनिमित्तमनहा वा, तं इह हासाइमोहणियं ॥ २१ ॥ यस्योदयाद् भवति जीवे हासो रतिररतिः शोको भयं कुत्सा । सनिमित्तमन्यथा वा तदिह हास्यादिमोहनीयम् ॥२१ ॥
ગાથાર્થ :- જે કર્મના ઉદયથી જીવને કોઈપણ નિમિત્તથી કે નિમિત્ત વિના હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા થાય તે અહીં (શાસ્ત્રમાં) હાસ્યાદિમોહનીય જાણવું.
૧૩૯
For Private and Personal Use Only